ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં કમિશનર રેલવે સેફ્ટીના અહેવાલ અનુસંધાને CBI એકશનમાં

બાલાસોર ટ્રેન દુર્ઘટનાની સીબીઆઈ તપાસ કરી રહી છે. તેણે બે એન્જિનિયરો-એક ટેકનિશિયનની ધરપકડ કરી છે. મહત્વનુ છે કે આ ભયાનક અકસ્માતમાં 280 થી વધુ લોકોના મોત થયા હતા.

ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં કમિશનર રેલવે સેફ્ટીના અહેવાલ અનુસંધાને CBI એકશનમાં
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 10:07 PM

ઓડિશાના બાલાસોરમાં ગયા મહિને 2 જૂને થયેલી ટ્રેન દુર્ઘટનાને કોણ ભૂલી શકે. આ અકસ્માતે સૌને ચોંકાવી દીધા હતા. કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે, આ તપાસ દરમ્યાન શુક્રવારે મોટી કાર્યવાહી કરી હતી. તપાસ એજન્સીએ 3 આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં બાલાસોરના સિનિયર સેક્શન એન્જિનિયર અરુણ કુમાર મહંતો, સોહોના સિનિયર સેક્શન એન્જિનિયર મોહમ્મદ અમીર ખાન અને ટેકનિશિયનનો સમાવેશ થાય છે. ત્રણેયની આઈપીસીની કલમ 304 અને 201 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

છેલ્લા 25 વર્ષમાં દેશના સૌથી મોટા ટ્રેન અકસ્માતોમાંના એકમાં, ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ, હાવડા જતી SMVT સુપરફાસ્ટ એક્સપ્રેસ અને એક માલસામાન ટ્રેનને બહનાગા બજાર રેલ્વે સ્ટેશન પાસે અકસ્માત થયો હતો. આ ભયાનક અકસ્માતમાં 280 થી વધુ લોકોના મોત થયા હતા અને 1000 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

પૂર ઝડપે ચાલતી કોરોમંડલ એક્સપ્રેસ બહાનાગા બજાર રેલ્વે સ્ટેશન પાસે મુખ્ય લાઇનને બદલે પસાર થતી લૂપમાં ઘૂસી ગઈ હતી અને સ્થિર માલસામાન ટ્રેન સાથે અથડાઈ હતી. ટક્કર બાદ અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. ડાઉન લાઇન પર આવી રહેલી SMVT સુપરફાસ્ટ એક્સપ્રેસના પાછળના ભાગ સાથે કેટલાક કોચ અથડાયા હતા.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

આ દુર્ઘટના બાદ રેલવેએ પહેલા CRS તપાસના આદેશ આપ્યા અને પછી CBI તપાસના આદેશ પણ આપ્યા. દુર્ઘટના પછી, રેલવેએ દક્ષિણ પૂર્વીય રેલવેના ઘણા ઉચ્ચ અધિકારીઓની બદલી કરી હતી, જેમના અધિકારક્ષેત્રમાં આ દુર્ઘટના બની હતી. પ્રારંભિક તપાસમાં અકસ્માતના સંભવિત કારણ તરીકે બેદરકારી અથવા ઇરાદાપૂર્વકની દખલગીરીનો સંકેત આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો  : લેહ પહોંચી વનડે ક્રિકેટ World Cup 2023ની trophy, જુઓ Photos

CRS રિપોર્ટમાં માનવીય ભૂલ સામે આવી

તાજેતરમાં, કમિશનર રેલવે સેફ્ટી (CRS)નો તાજેતરનો અહેવાલ બહાર આવ્યો હતો, જેમાં ટ્રેન દુર્ઘટના પાછળ માનવીય ભૂલ જણાવવામાં આવી હતી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એવા સંકેતો છે કે જો અગાઉની ચેતવણી વિશે માહિતી આપવામાં આવી હોત તો દુર્ઘટના ટાળી શકાઈ હોત. જો કે, “ઘણા સ્તરે ક્ષતિઓ” હોવાની વાત કરવામાં આવી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">