સાવધાન! જો તમે આધારકાર્ડનો ઉપયોગ નથી કરતા તો થઈ જશે બંધ

UIDAI આધારકાર્ડ કાઢનારી સંસ્થા છે. આધાર હવે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. નાણાંકીય લેણદેણ અને સરકારની સામાજીક સુરક્ષા યોજનાઓમાં આધાર ખુબ ઉપયોગી છે, તેથી દરેક લોકો પાસે હોવું જરૂરી છે. UIDAIના અધિકારીઓ મુજબ જો તમે તમારા આધારકાર્ડનો ઉપયોગ સતત 3 વર્ષ સુધી નથી કરતા તો તે ઈનએક્ટિવ થઈ શકે છે. જો છેલ્લા 3 વર્ષમાં […]

સાવધાન! જો તમે આધારકાર્ડનો ઉપયોગ નથી કરતા તો થઈ જશે બંધ
Follow Us:
| Updated on: May 15, 2019 | 4:36 AM

UIDAI આધારકાર્ડ કાઢનારી સંસ્થા છે. આધાર હવે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. નાણાંકીય લેણદેણ અને સરકારની સામાજીક સુરક્ષા યોજનાઓમાં આધાર ખુબ ઉપયોગી છે, તેથી દરેક લોકો પાસે હોવું જરૂરી છે.

UIDAIના અધિકારીઓ મુજબ જો તમે તમારા આધારકાર્ડનો ઉપયોગ સતત 3 વર્ષ સુધી નથી કરતા તો તે ઈનએક્ટિવ થઈ શકે છે. જો છેલ્લા 3 વર્ષમાં તમારા આધારકાર્ડનો ઉપયોગ નથી થયો, એટલે કે તમે કોઈ બેન્ક ખાતા કે પાનકાર્ડ સાથે લિંક નથી કર્યુ કે કોઈ ઉપયોગ નથી કર્યો તો તમારૂ આધારકાર્ડ ડીએક્ટિવેટ કરવામાં આવી શકે છે, તમારૂ આધારકાર્ડ બંધ થઈ શકે છે.

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

UIDAIની વેબસાઈટના હોમપેજ પર આધાર સર્વિસ ટેબની નીચે ‘વેરીફાઈ આધાર નંબર’નો વિકલ્પ આપવામાં આવ્યો છે. જેવા તમે ‘વેરીફાઈ આધાર નંબર’ પર ક્લિક કરશો તેવા બીજા એક નવા પેજ પર પહોંચી જશો. નવા પેજમાં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ નાખ્યા પછી વેરીફાઈ પર ક્લિક કરો. ત્યારબાદ લીલી રંગની સહીનું નિશાન આવે છે તો તેનો મતલબ છે કે તમારૂ આધારકાર્ડ એક્ટિવ છે.

આ પણ વાંચો: ભારતીય સેના આ કારણે છે ચિંતામાં, સંરક્ષણ મંત્રાલયને કરી જાણ!

ડીએક્ટિવેટ આધારકાર્ડને આવી રીતે કરો એક્ટીવેટ

જો તમારૂ આધારકાર્ડ સક્રિય નથી તો તમારા સંબંધિત દસ્તાવેજોની સાથે નજીકના એનરોલમેન્ટ સેન્ટર જવુ પડશે. તમારે ત્યાં આધાર અપડેટ ફોર્મ ભરવું પડશે અને તમારા બાયોમેટ્રિક્સને ફરીથી વેરીફાઈ કરવામાં આવશે અને અપટેડ કરી દેવામાં આવશે. અપડેટ કર્યા પછી તમારા એનરોલમેન્ટ સેન્ટરમાં 25 રૂપિયા ફી ભરવી પડશે. આ પ્રક્રિયા દરમિયાન તમારે તમારો એક વેલિડ મોબાઈલ નંબર આપવો પડશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">