AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો કોઈ ગુનેગારને ફાંસીના માંચડે લટકાવી દેવાયો હોય અને કદાચ એ બચી જાય તો શું તેને ફરી લટકાવવામાં આવે છે?- વાંચો

સામાન્ય રીતે જેને ફાંસી આપવાની હોય તેના ગળામાં ગાળિયો નાખીને લટકાવતા જ તેનુ થોડી ક્ષણોમાં મોત થઈ જતુ હોય છે. પરંતુ જો ગુનેગારનું વજન સામાન્ય હોય કે ઓછુ હોય કે તો તેનો જીવ જલદી ખતમ નથી થતી. જો વજન બહુ ઓછુ હોય તો તેમા બે કલાક જેટલો સમય લાગે છે. પરંતુ જ્યારે બે કલાક વિત્યા બાદ પણ જો ગુનેગારનું ફાંસી આપ્યા બાદ મોત ન થાય તો શું ફરી તેને ફાંસી આપવામાં આવે છે કે પછી તેની ફાંસી મોકૂફ રખાય છે. શું છે નિયમ વાંચો

જો કોઈ ગુનેગારને ફાંસીના માંચડે લટકાવી દેવાયો હોય અને કદાચ એ બચી જાય તો શું તેને ફરી લટકાવવામાં આવે છે?- વાંચો
| Updated on: Aug 28, 2025 | 9:33 PM
Share

ભારતીય બંધારણમાં ફાંસીની સજાની જોગવાઈ છે. રેર ઓફ ધી રેરની કેટેગરીમાં આવતા ગુન્હાઓ માટે ફાંસીની સજા આપવામાં આવે છે. ભારતમાં છેલ્લે નિર્ભયા કેસના આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી. એ બાદ કોઈને ફાંસી અપાઈ નથી. ત્યારે એ સવાલ થવો સ્વાભાવિક છે કે જો કોઈ ગુનેગારને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યો હોય અને લટકાવ્યાના બે કલાક બાદ પણ જો તે બચી જાય તો શું તેને ફરીથી ફાંસીએ લટકાવવામાં આવે છે. બંધારણમાં તેના વિશે શું જોગવાઈ છે? શું ભૂતકાળમાં કોઈ ગુનેગારના કેસમાં ભારતમાં આવુ બન્યુ છે? તે તમામ પાંસાઓ વિશે આજે વિગતવાર અહી ચર્ચા કરીશુ. સૌપ્રથમ તો જે વ્યક્તિને ફાંસી આપવાની છે તેનુ વજન સામાન્ય હોય તો બે કલાકમાં તેનું મૃત્યુ થઈ જાય છે. પરંતુ જો કોઈ ગુનેગારનુ વજન વધુ પડતુ ઓછુ હોય તો તેનુ મોત થવામાં બે...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
અમરેલીમાં વાતાવરણનો અચાનક પલટો, વહેલી સવારથી વરસાદી ઝાપટાં
અમરેલીમાં વાતાવરણનો અચાનક પલટો, વહેલી સવારથી વરસાદી ઝાપટાં
દારૂબંધીના લીરેલીરા ઉડાડતા દૃશ્યો, નશામાં ધૂત વ્યક્તિનું અસભ્ય વર્તન
દારૂબંધીના લીરેલીરા ઉડાડતા દૃશ્યો, નશામાં ધૂત વ્યક્તિનું અસભ્ય વર્તન
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
આજનું રાશિફળ: અચાનક મુસાફરી અને શુભ સમાચારના યોગ
આજનું રાશિફળ: અચાનક મુસાફરી અને શુભ સમાચારના યોગ
પાલનપુરમાં સરકારી શાળા બંધ કરવાના આદેશથી વિવાદ: 60 બાળકોનુ ભાવી જોખમમા
પાલનપુરમાં સરકારી શાળા બંધ કરવાના આદેશથી વિવાદ: 60 બાળકોનુ ભાવી જોખમમા
કચ્છમાં વિધર્મીની કાળી કરતુત, સગીરાનું અપહરણ કરી કર્યા નિકાહ
કચ્છમાં વિધર્મીની કાળી કરતુત, સગીરાનું અપહરણ કરી કર્યા નિકાહ
લંડન-અમેરિકા બાદ અમદાવાદમાં આવી 'વિદેશ' જેવી 'ખાસ સિસ્ટમ'
લંડન-અમેરિકા બાદ અમદાવાદમાં આવી 'વિદેશ' જેવી 'ખાસ સિસ્ટમ'
વડોદરામાં સયાજી હોસ્પિટલમાં OPD વિભાગમાં નમાઝ પઢવાનો વીડિયો થયો વાયરલ
વડોદરામાં સયાજી હોસ્પિટલમાં OPD વિભાગમાં નમાઝ પઢવાનો વીડિયો થયો વાયરલ
ફાયર વિભાગનું મોટી કાર્યવાહી, અમદાવાદમાં 6 હોટલો સીલ!
ફાયર વિભાગનું મોટી કાર્યવાહી, અમદાવાદમાં 6 હોટલો સીલ!
સુરત મનપા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ! જાણો અહીં
સુરત મનપા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ! જાણો અહીં
g clip-path="url(#clip0_868_265)">