Hyderabad: ઈદની નમાજ અદા કરવાને લઈને જામિયા નિજામિયાએ ફતવો બહાર પાડ્યો

કોરોનાના વધતા જતા કેસોને જોતા હૈદરાબાદના જામિયા નિઝામિયાએ એક ફતવો બહાર પાડ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે અસાધારણ સંજોગોમાં ઈદની નમાઝ પઢવા માટે એક કરતા વધુ જમાતની સ્થાપના કરી શકાય છે.

Hyderabad: ઈદની નમાજ અદા કરવાને લઈને જામિયા નિજામિયાએ ફતવો બહાર પાડ્યો
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 12, 2021 | 6:47 PM

કોરોનાના વધતા જતા કેસોને જોતા હૈદરાબાદના જામિયા નિઝામિયાએ એક ફતવો બહાર પાડ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે અસાધારણ સંજોગોમાં ઈદની નમાઝ પઢવા માટે એક કરતા વધુ જમાતની સ્થાપના કરી શકાય છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જામિયા નિજામિયા, હૈદરાબાદે એક ફતવો બહાર પાડ્યો છે. જેમાં તેને જણાવ્યુ છે કે કોરોનાની અસાધારણ પરિસ્થિતિઓને લઈને ઈદની નમાજ અદા કરવા માટે એક વધુ જમાત સ્થાપિત કરી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

તેવું જરૂરી નથી કે ઈદની નમાજ માત્ર મસ્જિદ અથવા ઈદગાહોમાં અદા કરી શકાય. ફતવામાં કહેવામાં આવ્યું છે કોઈ પણ ખૂલી સ્વચ્છ જગ્યામાં ઈદની નામજ પઢી શકાય છે અને જો સંભવ હોય તો મસ્જિદોમાં એક વધુ જમાત સ્થાપિત કરી શકાય છે. મોટી સંખ્યામાં નમાજ પઢવા પર તેલંગાણા સરકારના પ્રતિબંધોને ધ્યાને લઈને જામિયા નિજામિયાને ઈદની નમાજ અદા કરવા પર સવાલ પુછવામાં આવ્યો હતો.

જવાબમાં ફતવામાં કહેવામા આવ્યું કે કોરોના મહામારીને ધ્યાનમાં લઈને જો સરકાર વિશાળ સામૂહિક પ્રાર્થના પર રોક લગાવી રહી છે તો ઈદની પ્રાર્થના (નમાજ) કોઈ પણ સ્વચ્છ ખુલ્લી જગ્યા, સમારોહ હૉલ, સ્કૂલ, કોલેજ, અને ખાનકાહમાં ‘તકબીર’ની સાથે કરી શકાય છે.

કદાચ જો મસ્જિદો સિવાય કોઈ અન્ય જગ્યા પર ઈદની નમાજ અદા કરવાની પરવાનગી નથી આપી શકાતી તો, બે કે ત્રણ જમાતોને ગેપ સાથે સ્થાપિત કરી શકાય છે. દરેક જમાતના પોતાના અલગ ઈમામ નમાજ બાદ કુતબા (ઉપદેશ) આપે છે તે જગ્યા કરતાં બીજી જગ્યા પર અન્ય ઈમામ પ્રાર્થનાનું નેતૃત્વ કરવા ઊભા થઈ શકે છે.

રાજ્યનું સૌથી જૂનું મદ્રેસા-જામિયા નિજમિયા દ્વારા જારી કરાયેલા ફતવા પર મુફ્તી મૌલાના સૈયદ જીયાઉદ્દીન નક્ષબંદીએ તેમજ ડો મોહમ્મદ સૈફુલ્લાહ (કુલપતિ), મૌલાના મીર લતાફત અલી (હેડ ઓફ તફસીર સેક્શન) અને મૌલાના મોહમ્મદ અબ્દુલ ગફુર કાદરી (રેસીએશન સેક્શન)એ સહીઓ (હસ્તાક્ષર) કરી હતી.

આ પણ વાંચો : 54 લોકો સામે કેસ દાખલ: PM મોદી, ફડણવીસ અને ભાજપના અન્ય નેતાઓ સાથે જોડાયેલો છે મામલો

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">