શહીદ સંજય સાધુને સલામ, સયાજી હોસ્પિટલમાં અપાયું ગાર્ડ ઓફ ઓનર, જુઓ VIDEO

આસામ સરહદ પર શહીદ થયેલા વડોદરાના જવાન સંજય સાધુના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રખાયો હતો હાલ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. અંતિમયાત્રા પહેલા તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. આજે તેમની શહીદી પર આખો દેશ ગર્વ કરે છે. આ પહેલા શહીદના પાર્થિવ દેહને સયાજી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો […]

શહીદ સંજય સાધુને સલામ, સયાજી હોસ્પિટલમાં અપાયું ગાર્ડ ઓફ ઓનર, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 21, 2019 | 6:41 AM

આસામ સરહદ પર શહીદ થયેલા વડોદરાના જવાન સંજય સાધુના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રખાયો હતો હાલ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. અંતિમયાત્રા પહેલા તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. આજે તેમની શહીદી પર આખો દેશ ગર્વ કરે છે. આ પહેલા શહીદના પાર્થિવ દેહને સયાજી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. તેમના સન્માનમાં મોટી સંખ્યામાં લોકો તેમજ રાજકીય નેતાઓ ઉમટી પડ્યા હતા. સાંસદ, ધારાસભ્યો, મેયર અને કલેક્ટર, પ્રધાન યોગેશ પટેલ સહિત અનેક લોકોએ તેમને એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: રેલ્વે યાત્રીઓ માટે ખુશખબર! IRCTC અમદાવાદ-મુંબઈ અને દિલ્હી-લખનૌ વચ્ચે તેજસ ટ્રેન ચલાવશે

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">