AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રમઝાનમાં રોઝા રાખવા પાછળનો શું છે ઈતિહાસ? શું ઈસ્લામના આવ્યા પહેલા પણ રોઝા રાખવાની પરંપરા હતી ? વાંચો

તમે ક્યારેય વિચાર્યું છે કે રોઝા માટે ફક્ત 30 દિવસ કેમ નક્કી કરવામાં આવ્યા છે? શું ઈતિહાસમાં ક્યારેય એવું બન્યું છે કે 30 દિવસથી વધુ રોઝા રાખવામાં આવ્યા હોય? અને શું રોઝા રાખવાની પરંપરા ઇસ્લામના આવ્યા પછી શરૂ થઈ હતી કે ઇસ્લામના આગમન પહેલાં પણ રોઝા રાખવામાં આવતા હતા? શું તમે ક્યારેય વિચાર્યું છે કે રોઝા દરમિયાન ફક્ત સવારે કે સૂર્યાસ્ત પછી જ ભોજન કેમ લેવામાં આવે છે? દિવસ દરમિયાન ભોજન કેમ નથી લેવામાં આવતું?

રમઝાનમાં રોઝા રાખવા પાછળનો શું છે ઈતિહાસ? શું ઈસ્લામના આવ્યા પહેલા પણ રોઝા રાખવાની પરંપરા હતી ? વાંચો
| Updated on: Mar 09, 2025 | 5:43 PM
Share

ઇસ્લામના સૌથી પાક મહિનાઓમાંથી એક મહિનો માનવામાં આવે છે રમઝાનનો મહિનો. કેટલાક લોકો તેને રમાદાન પણ કહે છે. આ મહિનામાં મુસ્લિમો રોઝા રાખે છે. રોઝા દરમિયાન મુસ્લિમો સૂર્યોદય પછીથી સૂર્યાસ્ત પહેલાં કંઈ ખાતા નથી. પાણી પીવાની પણ મનાઈ હોય છે. આ રોઝા 30 દિવસનો હોય છે. રમઝાનને સુકુનનો મહિનો કહેવામાં આવે છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે રમઝાનના મહિનામાં માત્ર 30 દિવસના રોઝા કેમ રાખવામાં આવે છે? ઇસ્લામમાં રોઝા રાખવાની શરૂઆત ઘણા સમય પહેલા થઈ ગઈ હતી. ઇસ્લામના છેલ્લા પયગંબર હઝરત મોહમ્મદ સાહેબે જ્યારે હજ યાત્રા શરૂ કરી ત્યારે બીજા વર્ષથી રોઝા રાખવાની શરૂઆત કરી હતી. આ વર્ષ 624 AD હતું. ત્યાર પછીથી આજ સુધી રમઝાનના મહિનામાં રોઝા રાખવામાં આવે છે. જો કે, આ ઈતિહાસ માત્ર અહીં સમાપ્ત નથી થતો. રોઝાનો ઇતિહાસ હઝરત મોહમ્મદ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">