Nuh Violence: નૂહ હિંસા પીડિતોને મળશે વળતર, સરકાર પાસેથી સહાય મેળવવા કરવું પડશે આ કામ

નૂહ હિંસા પર બોલતા સીએમ ખટ્ટરે કહ્યું કે, તેની પાછળ કોનું ષડયંત્ર છે, તેની તપાસ ચાલી રહી છે. IRBની એક બટાલિયન નુહ જિલ્લામાં કાયમી ધોરણે તૈનાત રહેશે. કોઈ દોષિતને બક્ષવામાં આવશે નહીં. હિંસામાં 6 લોકોના મોત થયા છે.

Nuh Violence: નૂહ હિંસા પીડિતોને મળશે વળતર, સરકાર પાસેથી સહાય મેળવવા કરવું પડશે આ કામ
Nuh Violence
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 4:34 PM

મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે બુધવારે હરિયાણાના (Haryana) નૂહમાં થયેલી હિંસા (Nuh Violence) અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે ગુનેગારોની ઓળખ કરવામાં આવી રહી છે. કોઈ દોષિતને બક્ષવામાં આવશે નહીં. સીએમ ખટ્ટરે એમ પણ કહ્યું કે જે પણ નુકસાન થયું છે તેની ભરપાઈ બદમાશો દ્વારા કરવામાં આવશે. રમખાણ પીડિતો માટે જાહેરાત કરતા મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, સરકાર તેમને વળતર આપશે. આ કામ પોર્ટલ દ્વારા કરવામાં આવશે.

CM મનોહર લાલ ખટ્ટરે કરી વળતરની જાહેરાત

CM મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, નૂહમાં થયેલા નુકસાન, વાહન બળી ગયું કે ઘરને નુકસાન થયું, તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. પીડિત લોકો હરિયાણા સરકારના ઈ-કમ્પેન્સેશન પોર્ટલ પર નુકસાનની માહિતી અપલોડ કરી શકે છે. સરકાર પોર્ટલ દ્વારા વળતર આપશે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

કેન્દ્રીય સુરક્ષા દળોની 20 કંપનીઓ તૈનાત કરવામાં આવી

નૂહ હિંસા પર બોલતા સીએમ ખટ્ટરે કહ્યું કે, તેની પાછળ કોનું ષડયંત્ર છે, તેની તપાસ ચાલી રહી છે. IRBની એક બટાલિયન નુહ જિલ્લામાં કાયમી ધોરણે તૈનાત રહેશે. કોઈ દોષિતને બક્ષવામાં આવશે નહીં. હિંસામાં 6 લોકોના મોત થયા છે. સરકાર દ્વારા કેન્દ્રીય સુરક્ષા દળોની 20 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gurugram: વિશ્વને રસ્તો બતાવનાર સાયબર સિટી ગુરુગ્રામ કેમ નફરત અને હિંસાનું નર્સરી બની ગયું છે?

અમે 4 વધુ કંપનીઓની માંગણી કરી છે. સીએમ ખટ્ટરે કહ્યું કે, હિંસામાં અત્યાર સુધીમાં 6 લોકો માર્યા ગયા છે અને 166 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 90 લોકોની અટકાયત કરવામાં આવી છે.

દુષ્યંત ચૌટાલાએ શાંતિ જાળવવાની અપીલ કરી

હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે હું રાજ્યના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરું છું. બીજી તરફ, નૂહના એસપીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 44 એફઆઈઆર નોંધવામાં આવી છે અને 116ની ધરપકડ કરવામાં આવી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">