AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nuh Violence: નૂહ હિંસા પીડિતોને મળશે વળતર, સરકાર પાસેથી સહાય મેળવવા કરવું પડશે આ કામ

નૂહ હિંસા પર બોલતા સીએમ ખટ્ટરે કહ્યું કે, તેની પાછળ કોનું ષડયંત્ર છે, તેની તપાસ ચાલી રહી છે. IRBની એક બટાલિયન નુહ જિલ્લામાં કાયમી ધોરણે તૈનાત રહેશે. કોઈ દોષિતને બક્ષવામાં આવશે નહીં. હિંસામાં 6 લોકોના મોત થયા છે.

Nuh Violence: નૂહ હિંસા પીડિતોને મળશે વળતર, સરકાર પાસેથી સહાય મેળવવા કરવું પડશે આ કામ
Nuh Violence
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 4:34 PM
Share

મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે બુધવારે હરિયાણાના (Haryana) નૂહમાં થયેલી હિંસા (Nuh Violence) અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે ગુનેગારોની ઓળખ કરવામાં આવી રહી છે. કોઈ દોષિતને બક્ષવામાં આવશે નહીં. સીએમ ખટ્ટરે એમ પણ કહ્યું કે જે પણ નુકસાન થયું છે તેની ભરપાઈ બદમાશો દ્વારા કરવામાં આવશે. રમખાણ પીડિતો માટે જાહેરાત કરતા મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, સરકાર તેમને વળતર આપશે. આ કામ પોર્ટલ દ્વારા કરવામાં આવશે.

CM મનોહર લાલ ખટ્ટરે કરી વળતરની જાહેરાત

CM મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, નૂહમાં થયેલા નુકસાન, વાહન બળી ગયું કે ઘરને નુકસાન થયું, તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. પીડિત લોકો હરિયાણા સરકારના ઈ-કમ્પેન્સેશન પોર્ટલ પર નુકસાનની માહિતી અપલોડ કરી શકે છે. સરકાર પોર્ટલ દ્વારા વળતર આપશે.

કેન્દ્રીય સુરક્ષા દળોની 20 કંપનીઓ તૈનાત કરવામાં આવી

નૂહ હિંસા પર બોલતા સીએમ ખટ્ટરે કહ્યું કે, તેની પાછળ કોનું ષડયંત્ર છે, તેની તપાસ ચાલી રહી છે. IRBની એક બટાલિયન નુહ જિલ્લામાં કાયમી ધોરણે તૈનાત રહેશે. કોઈ દોષિતને બક્ષવામાં આવશે નહીં. હિંસામાં 6 લોકોના મોત થયા છે. સરકાર દ્વારા કેન્દ્રીય સુરક્ષા દળોની 20 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gurugram: વિશ્વને રસ્તો બતાવનાર સાયબર સિટી ગુરુગ્રામ કેમ નફરત અને હિંસાનું નર્સરી બની ગયું છે?

અમે 4 વધુ કંપનીઓની માંગણી કરી છે. સીએમ ખટ્ટરે કહ્યું કે, હિંસામાં અત્યાર સુધીમાં 6 લોકો માર્યા ગયા છે અને 166 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 90 લોકોની અટકાયત કરવામાં આવી છે.

દુષ્યંત ચૌટાલાએ શાંતિ જાળવવાની અપીલ કરી

હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે હું રાજ્યના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરું છું. બીજી તરફ, નૂહના એસપીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 44 એફઆઈઆર નોંધવામાં આવી છે અને 116ની ધરપકડ કરવામાં આવી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">