Haj 2021 Cancel: ભારતીય હજ સમિતિએ રદ્દ કર્યા આ વર્ષના આવેદન, અરબે ન આપી બહારના લોકોને પરવાનગી

Haj 2021 Cancel: ભારતીય હજ સમિતિએ હજ 2021 માટે તમામ આવેદન રદ્દ કરી દીધા છે. આ નિર્ણય કોરોના મહામારીને જોતા લેવાયો છે.

Haj 2021 Cancel: ભારતીય હજ સમિતિએ રદ્દ કર્યા આ વર્ષના આવેદન, અરબે ન આપી બહારના લોકોને પરવાનગી
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Jun 15, 2021 | 6:26 PM

Haj 2021 Cancel: ભારતીય હજ સમિતિએ હજ 2021 માટે તમામ આવેદન રદ્દ કરી દીધા છે. આ નિર્ણય કોરોના મહામારીને જોતા લેવાયો છે. હકીકતમાં મહામારીના કારણે સાઉદી સરકારે બીજા દેશના શ્રદ્ધાળુઓને હજ માટે આવવાની મંજૂરી આપી નથી. આ કારણે ભારતીય હજ સમિતિએ હજ 2021 માટે આવેદન રદ્દ કરી દીધુ છે. એવામાં સાઉદી અરબમાં રહેનારા 60 હજાર લોકો આ વર્ષે હજની યાત્રા કરશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સાઉદી અરબે ગયા વર્ષે કોરોના વાયરસ મહામારીના પ્રસારને રોકવા માટે બહારના તીર્થયાત્રીઓને હજમાં ભાગ લેવા પર રોક લગાવી દીધી છે. માત્ર સીમિત સંખ્યામાં ડોમેસ્ટિક તીર્થયાત્રીઓને હજ કરવાની અનુમતિ હતી. આ પ્રતિબંધ હાલના ઈતિહાસમાં આવી રીતનો પહેલો પ્રતિબંધ હતો.

થોડા દિવસો પહેલા સાઉદી અરબ તરફથી કહેવામાં આવ્યું હતુ કે યાત્રા જુલાઈના મધ્યમાં શરુ થશે. જેમાં 18થી65 વર્ષના સ્થાનીય લોકો ભાગ લઈ શકશે. સાથે સાઉદી અરબે એ પણ સ્પષ્ટ કરી દીધુ હતુ કે આ વર્ષે હજ પર આવનારા લોકોને કડક શરતોનું પાલન કરવુ પડશે. હજ માટે યાત્રીઓ માટે કોરોના વેક્સિન લેવી જરુરી રહેશે. વેક્સિન વગર હજ યાત્રાની અનુમતિ મળશે નહીં.

આપને જણાવી દઈએ કે મક્કામાં હજ માટે દર વર્ષે 20 લાખથી વધારે લોકો પહોંચે છે. જેમાંથી કેટલાક લોકો વિદેશથી આવે છે. કોરોના વાયરસ પહેલા 2019માં ભારતમાંથી 2 લાખ લોકો હજ માટે ગયા હતા. પરંતુ આ વખતે કોરોના મહામારીને જોતા સાઉદી અરબે યાત્રીઓની સંખ્યાને સીમિત કરી દીધી છે.

આ પણ વાંચો: Gandhinagar Political News: 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા BJP એક્શનમાં, સરકાર અને તેના પ્રતિનિધિઓની કામગીરી જનતા સામે મુકવા ઘડાઈ રણનીતિ

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">