AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral : નવરાત્રિમાં દેવીને અનોખો શણગાર, 4 કરોડથી વધુ રૂપિયાની નોટથી શણગારવામાં આવ્યુ આ મંદિર

નવરાત્રિ નિમિત્તે દેશભરમાં ઘણી સજાવટ જોવા મળે છે. ત્યારે તેલંગણાના મહેબુબનગર જિલ્લામાં આવેલુ કન્યાક પરમેશ્વરી દેવીના મંદિરમાં અનોખો શણગાર કરવામાં આવ્યો છે.

Viral : નવરાત્રિમાં દેવીને અનોખો શણગાર, 4 કરોડથી વધુ રૂપિયાની નોટથી શણગારવામાં આવ્યુ આ મંદિર
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 7:15 PM
Share

Viral Photos : નવરાત્રિની દેશભરમાં ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.આ પાવન પ્રસંગ નિમિત્તે દેશભરમાં મંદિરોમાં ઘણી સજાવટ જોવા મળે છે.તમે મંદિરમાં સોના-ચાંદીના શણગાર જોયા હશે,પરંતુ શું તમે ક્યારેય ચાર કરોડથી વધુનો શણગાર જોય છે ?. તાજેતરમાં તેલંગણાના એક માતા રાનીના મંદિરનો (Matarani Temple) શણગાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

આ મંદિરમાં કરવામાં આવ્યો અનોખો શણગાર

તેલંગણામાં દેવી કન્યાક પરમેશ્વરીની મંદિરમાં ભક્તો પૈસા, સોનું, ચાંદી જેવી વિવિધ વસ્તુઓ અર્પણ કરતા જોવા મળે છે. ત્યારે નવરાત્રિના તહેવાર (Navratri Festival) દરમિયાન માતા રાનીના મંદિરને રૂપિયાની નોટોથી શણગારવામાં આવ્યું છે, જેને જોઈને ભક્તો પણ મંત્રમુગ્ધ બન્યા છે.

ચાર કરોડથી વધુની નોટથી શણગારવામાં આવ્યુ મંદિર

તમને જણાવી દઈએ કે, તેલંગાણાના (Telangana)મહબુબનગર જિલ્લામાં આવેલા કન્યાકા પરમેશ્વરી દેવીના મંદિરમાં નવરાત્રિના પાંચમા દિવસે માતાને મહાલક્ષ્મી દેવી તરીકે શણગારવામાં આવ્યા હતા. સાથે મંદિરમાં માતા રાણીની મૂર્તિ અને મંદિરની દિવાલોને નવી નોટોથી શણગારવામાં આવી હતી, મંદિરની દીવાલો પર નોટોનો શણગાર (Temple Decoration) જોઈને લોકોને ઘણુ આશ્વર્ય થઈ રહ્યુ છે.

જોઈને ભક્તો પણ મંત્ર મુગ્ધ થયા

માતા રાનીના આ મંદિરના શણગારમાં 4,44,44,444 રૂપિયાની નવી ચલણી નોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં 2000 રૂપિયા, 500 રૂપિયા, 200 રૂપિયા, 100 રૂપિયા, 50 રૂપિયા, 10 રૂપિયાની નવી ચલણી નોટોનો સમાવેશ થાય છે. આ અનોખા શણગારની તસવીર હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો: Video : પાકિસ્તાનીઓનો અનોખો જુગાડ ! નવા મોડેલ પર નીકળેલ પાકિસ્તાનીઓને જોઈને લોકો આઘાતમાં

આ પણ વાંચો: Video : અંઘશ્રધ્ધા કે આસ્થા ? નવરાત્રીમાં જન્મેલા બે માથાવાળા વાછરડાને માનવામાં આવી રહ્યો છે દુર્ગાનો અવતાર

Follow Us
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
g clip-path="url(#clip0_868_265)">