AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral : નવરાત્રિમાં દેવીને અનોખો શણગાર, 4 કરોડથી વધુ રૂપિયાની નોટથી શણગારવામાં આવ્યુ આ મંદિર

નવરાત્રિ નિમિત્તે દેશભરમાં ઘણી સજાવટ જોવા મળે છે. ત્યારે તેલંગણાના મહેબુબનગર જિલ્લામાં આવેલુ કન્યાક પરમેશ્વરી દેવીના મંદિરમાં અનોખો શણગાર કરવામાં આવ્યો છે.

Viral : નવરાત્રિમાં દેવીને અનોખો શણગાર, 4 કરોડથી વધુ રૂપિયાની નોટથી શણગારવામાં આવ્યુ આ મંદિર
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 7:15 PM
Share

Viral Photos : નવરાત્રિની દેશભરમાં ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.આ પાવન પ્રસંગ નિમિત્તે દેશભરમાં મંદિરોમાં ઘણી સજાવટ જોવા મળે છે.તમે મંદિરમાં સોના-ચાંદીના શણગાર જોયા હશે,પરંતુ શું તમે ક્યારેય ચાર કરોડથી વધુનો શણગાર જોય છે ?. તાજેતરમાં તેલંગણાના એક માતા રાનીના મંદિરનો (Matarani Temple) શણગાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

આ મંદિરમાં કરવામાં આવ્યો અનોખો શણગાર

તેલંગણામાં દેવી કન્યાક પરમેશ્વરીની મંદિરમાં ભક્તો પૈસા, સોનું, ચાંદી જેવી વિવિધ વસ્તુઓ અર્પણ કરતા જોવા મળે છે. ત્યારે નવરાત્રિના તહેવાર (Navratri Festival) દરમિયાન માતા રાનીના મંદિરને રૂપિયાની નોટોથી શણગારવામાં આવ્યું છે, જેને જોઈને ભક્તો પણ મંત્રમુગ્ધ બન્યા છે.

ચાર કરોડથી વધુની નોટથી શણગારવામાં આવ્યુ મંદિર

તમને જણાવી દઈએ કે, તેલંગાણાના (Telangana)મહબુબનગર જિલ્લામાં આવેલા કન્યાકા પરમેશ્વરી દેવીના મંદિરમાં નવરાત્રિના પાંચમા દિવસે માતાને મહાલક્ષ્મી દેવી તરીકે શણગારવામાં આવ્યા હતા. સાથે મંદિરમાં માતા રાણીની મૂર્તિ અને મંદિરની દિવાલોને નવી નોટોથી શણગારવામાં આવી હતી, મંદિરની દીવાલો પર નોટોનો શણગાર (Temple Decoration) જોઈને લોકોને ઘણુ આશ્વર્ય થઈ રહ્યુ છે.

જોઈને ભક્તો પણ મંત્ર મુગ્ધ થયા

માતા રાનીના આ મંદિરના શણગારમાં 4,44,44,444 રૂપિયાની નવી ચલણી નોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં 2000 રૂપિયા, 500 રૂપિયા, 200 રૂપિયા, 100 રૂપિયા, 50 રૂપિયા, 10 રૂપિયાની નવી ચલણી નોટોનો સમાવેશ થાય છે. આ અનોખા શણગારની તસવીર હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો: Video : પાકિસ્તાનીઓનો અનોખો જુગાડ ! નવા મોડેલ પર નીકળેલ પાકિસ્તાનીઓને જોઈને લોકો આઘાતમાં

આ પણ વાંચો: Video : અંઘશ્રધ્ધા કે આસ્થા ? નવરાત્રીમાં જન્મેલા બે માથાવાળા વાછરડાને માનવામાં આવી રહ્યો છે દુર્ગાનો અવતાર

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">