GoFirst એ મુસાફરોની ટિકિટના નાણાં પરત આપવા NCLTને કરી અરજી, 3 મેથી સંચાલનની કામગીરી છે બંધ

એરલાઇન ગો ફર્સ્ટ એ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ને વિનંતી કરી છે કે તે 3 મેના રોજ અને તે પછી ટિકિટ બુક કરનારા મુસાફરોને પૈસા પરત કરવાની મંજૂરી આપે.

GoFirst એ મુસાફરોની ટિકિટના નાણાં પરત આપવા NCLTને કરી અરજી, 3 મેથી સંચાલનની કામગીરી છે બંધ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 10:40 PM

એરલાઇન ગો ફર્સ્ટએ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ને વિનંતી કરી છે કે તે 3 મેના રોજ અને તે પછી ટિકિટ બુક કરનારા મુસાફરોને પૈસા પરત કરવાની મંજૂરી આપે. આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઇન કંપનીએ 3 મેથી ફ્લાઇટ સેવા સ્થગિત કરી દીધી છે.

GoFirst ના રિઝોલ્યુશન પ્રોફેશનલે NCLTની દિલ્હી શાખામાં નવી પિટિશન દાખલ કરી છે જેમાં 3 મે અને ત્યાર પછીની મુસાફરી ટિકિટોની રકમ પરત કરવાની પરવાનગી માંગવામાં આવી છે. મહેન્દ્ર ખંડેલવાલ અને રાહુલ પી ભટનાગરની બનેલી NCLT બેન્ચ સોમવારે અરજી પર સુનાવણી કરશે. જો GoFirstને આ પરવાનગી મળશે તો તે મુસાફરોને મોટી રાહત થશે જેમના પૈસા ફસાયેલા છે.

અહીં, GoFirst એ જાહેરાત કરી છે કે તેમની ફ્લાઇટ્સ 31 જુલાઈ સુધી રદ રહેશે, ઓપરેશનલ અવરોધોને ટાંકીને. રોકડની તંગીનો સામનો કરી રહેલી સ્થાનિક એરલાઇન કંપનીએ 3 મેથી કામગીરી બંધ કરી દીધી છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આ પણ વાંચો : મણિપુરથી પરત ફર્યા ‘I.N.D.I.A’ના નેતા, કહ્યું- સાંજ થાય એટ્લે ફાયરિંગ શરૂ થઈ જાય, રાષ્ટ્રપતિ શાસનની માગ

આ પહેલીવાર નથી, જ્યારે GoFirst એ તેના એરક્રાફ્ટની કામગીરી રદ કરી હોય. મે મહિનાની શરૂઆતમાં એરલાઈન કંપનીએ તેના એરક્રાફ્ટની ઉડાન રદ કરવાનો નિર્ણય લીધો હતો. કંપનીએ કહ્યું હતું કે તેણે 3 મે, 2023થી તેની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. ત્યારબાદ કંપનીની તમામ ફ્લાઈટ્સ 2 મહિનાથી વધુ સમયથી સતત બંધ રહી હતી. આ પછી, તેમણે 13 જુલાઈના રોજ ફરીથી માહિતી આપી હતી કે GoFirstની ફ્લાઈટ સેવાઓ 16 જુલાઈ સુધી રદ રહેશે. આ રીતે તમામ GoFirst ફ્લાઇટ્સ સતત 2 મહિના અને 13 દિવસ માટે રદ કરવામાં આવી હતી, જે હજુ પણ ચાલુ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">