G20: યુદ્ધને રોકવામાં તો વિશ્વ નિષ્ફળ રહ્યું પણ આતંકવાદ સામે એક થવું પડશે- PM MODI

G-20 વિદેશ મંત્રીઓની બેઠકને સંબોધતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વને આતંકવાદ સામે એક થવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે વિશ્વનું લક્ષ્ય એક પૃથ્વી, એક કુટુંબ અને એક ભવિષ્ય હોવું જોઈએ.

G20: યુદ્ધને રોકવામાં તો વિશ્વ નિષ્ફળ રહ્યું પણ આતંકવાદ સામે એક થવું પડશે- PM MODI
PM Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2023 | 11:19 AM

G20 સમિટ પહેલા ભારતમાં મંત્રી સ્તરની બેઠકો ચાલી રહી છે. આ એપિસોડમાં, ગુરુવારે વિદેશ પ્રધાનોની બેઠક છે, જેને આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે આખી દુનિયાએ આતંકવાદ સામે એક થવું પડશે. વિશ્વમાં વિકાસનું સંતુલન હોવું જોઈએ. એક પૃથ્વી, એક કુટુંબ અને એક ભવિષ્ય એ લક્ષ્ય હોવું જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે ગ્લોબલ વોર્મિંગ વિશ્વ માટે એક મોટી સમસ્યા છે.

પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં કહ્યું કે ભારતે તેના G20 પ્રમુખપદ માટે ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ની થીમ પસંદ કરી છે. આ હેતુની એકતા અને ક્રિયાની એકતાની જરૂરિયાત દર્શાવે છે. હું આશા રાખું છું કે આજની બેઠક સામાન્ય અને નક્કર ઉદ્દેશો હાંસલ કરવા માટે સાથે આવવાની ભાવનાને પ્રતિબિંબિત કરશે.

આતંકવાદ અને યુદ્ધોના અનુભવથી સ્પષ્ટ કર્યા

વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધ પછીનું વૈશ્વિક શાસન માળખું બે કાર્યો માટે બનાવવામાં આવ્યું હતું – સ્પર્ધાત્મક હિતોને સંતુલિત કરીને ભવિષ્યના યુદ્ધોને રોકવા અને સામાન્ય હિતના મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોના નાણાકીય કટોકટી, જળવાયુ પરિવર્તન, રોગચાળો, આતંકવાદ અને યુદ્ધોના અનુભવથી સ્પષ્ટ છે કે વૈશ્વિક શાસન તેના બંને આદેશોમાં નિષ્ફળ રહ્યું છે.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

G-20 વિદેશ મંત્રીઓની બેઠકને સંબોધતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વને આતંકવાદ સામે એક થવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે વિશ્વનું લક્ષ્ય એક પૃથ્વી, એક કુટુંબ અને એક ભવિષ્ય હોવું જોઈએ.

પીએમએ આગાઉ પણ આતંદવાદ પર નિવેદન આપ્યું

ઉઝબેકિસ્તાનમાં શિખર સંમેલન દરમિયાન ભારતીય પીએમ દ્વારા “આજનો યુગ યુદ્ધનો ન હોવો જોઈએ” નિવેદનનો ઉપયોગ સૌપ્રથમવાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની બેઠક દરમિયાન મોદીએ પુતિનને કહ્યું હતું કે, “હું જાણું છું કે આજનો યુગ યુદ્ધનો યુગ નથી અને મેં તમારી સાથે ફોન પર આ વિશે વાત કરી છે.”

તેમજ યુદ્ધને લઈને બંને દેશો વચ્ચેનો વ્યૂહાત્મક સમન્વય સમગ્ર ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિના ક્ષેત્રમાં મદદરૂપ થશેનું પણ જણાવ્યુ હતુ તેથી બેઠકમાં રાષ્ટ્રપતિ સીસી અને મેં અમારી દ્વિપક્ષીય ભાગીદારીને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

Latest News Updates

માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
g clip-path="url(#clip0_868_265)">