AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામ મંદિર પર ધર્મ સંસદની હુંકાર, 21 ફેબ્રુઆરીથી કોઈ પણ સંજોગોમાં શરૂ થશે મંદિરના નિર્માણનું કામ

દેશમાં દાયકાઓથી રહેલાં રામ મંદિર ના પ્રશ્ન પર એક મોટું નિવેદન સામી આવી રહ્યું છે. તાજેતરમાં પ્રયાગરાજમાં ચાલી રહેલી ધર્મ સંસદમાં જાહેરાત કરવામાં આવી કે, સંત સમાજના લોકો આગામી મહિને પ્રયાગથી અયોધ્યા સુધી કૂચ કરશે. ‘પરમધર્મ સંસદ’ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, મંદિરના નિર્માણ માટે 21 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે. જેના માટે […]

રામ મંદિર પર ધર્મ સંસદની હુંકાર, 21 ફેબ્રુઆરીથી કોઈ પણ સંજોગોમાં શરૂ થશે મંદિરના નિર્માણનું કામ
| Updated on: Jan 30, 2019 | 2:01 PM
Share

દેશમાં દાયકાઓથી રહેલાં રામ મંદિર ના પ્રશ્ન પર એક મોટું નિવેદન સામી આવી રહ્યું છે. તાજેતરમાં પ્રયાગરાજમાં ચાલી રહેલી ધર્મ સંસદમાં જાહેરાત કરવામાં આવી કે, સંત સમાજના લોકો આગામી મહિને પ્રયાગથી અયોધ્યા સુધી કૂચ કરશે.

ધર્મસંસદમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ

‘પરમધર્મ સંસદ’ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, મંદિરના નિર્માણ માટે 21 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે. જેના માટે મોટી સંખ્યામાં સાધુ સંતો 4 ઈંટ લઇને અયોધ્યા તરફ કૂચ કરશે.

ધર્મસંસદમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું કે, મંદિર તોડનાર સરકાર રામ મંદિરનું નિર્માણ કરાવી શકતી નથી. તેથી અમે 21 ફેબ્રુઆરીના અયોધ્યમાં ભગવાન રામના ભવ્ય મંદિર માટે શિલાન્યાસ કરીશું. જેના માટે વસંત પંચમી (10 ફેબ્રુઆરી)ના દિવસથી સંતોનો જમાવડો પ્રયાગરાજથી અયોધ્યા તરફ કૂચ કરશે.

એટલું જ નહીં ધર્મસંસદમાં કોર્ટ દ્વારા કરવામાં આવેલા વિલંબ પર પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. શંકરાચાર્યએ કહ્યું કે, મંદિરના નિર્માણ માટે સમય લાગી શકે છે પરંતુ તેનો પ્રારંભ તો થઇ જ શકે છે. સંતોએ કહ્યું કે, અમે વડાપ્રધાન અને કોર્ટનું સન્માન કરીએ છે. પરંતુ અમે ચાર ઈંટ લઈને અયોધ્યા પહોંચીશું.

આ પણ વાંચો : લોકસભાની ચૂંટણી પર અમેરિકન ગુપ્તચર એજન્સીએ કર્યો દાવો, ભારતમાં ભડકી શકે છે સાંપ્રદાયિક હિંસા…

[yop_poll id=”914″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">