VIDEO : બેંગલુરૂ એરો ઇન્ડિયા શો દરમિયાન વધુ એક દુર્ઘટના, PARKINGમાં લાગી ભીષણ આગ, 300થી વધુ ગાડીઓ બળીને ખાખ

|

Feb 23, 2019 | 9:21 AM

બેંગલુરૂમાં એરો ઈન્ડિયા 2019ના આયોજન દરમ્યાન એક મોટી દુર્ઘટના બની છે. જેમાં લગભગ 300 ગાડીઓમાં આગ લાગી હતી. TV9 Gujarati Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ : 05-05-2024 આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો મુકેશ […]

VIDEO : બેંગલુરૂ એરો ઇન્ડિયા શો દરમિયાન વધુ એક દુર્ઘટના, PARKINGમાં લાગી ભીષણ આગ, 300થી વધુ ગાડીઓ બળીને ખાખ

Follow us on

બેંગલુરૂમાં એરો ઈન્ડિયા 2019ના આયોજન દરમ્યાન એક મોટી દુર્ઘટના બની છે. જેમાં લગભગ 300 ગાડીઓમાં આગ લાગી હતી.

TV9 Gujarati

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

આયોજનના સ્થળ પર લગભગ કાર પાર્કિગ એરિયામાં આગ લાગી હતી જેમાં 300 જેટલી ગાડીઓ સળગી ઉઠી હતી. આના પહેલા પણ એરો ઈન્ડિયા શોમાં બે સૂર્ય કિરણ વિમાન ટકરાવાથી ગંભીર ઘટના બની હતી. કર્ણાટક ફાયર સ્ટેશન વિભાગે જણાવ્યું કે આગ બુઝાવવા માટે ફાયર વિભાગની ગાડીઓ સમયસર આવી હતી અને આગ કાબૂમાં કરી હતી. એરો ઈન્ડિયાનો શો હાલ રદ કરવામાં આવ્યો છે.

ફાયર વિભાગના ડી.જીએ જણાવ્યું કે 100થી વધુ ગાડીઓ આ આગમાં સળગી ઉઠી હતી. ગાડીઓને પાર્કિગમાંથી હટાવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને આ ઘટનામાં કોઈને નુકસાન નથી પહોંચ્યું. મંગળવારે એર શોના રિહર્સલ દરમ્યાન બે સૂર્યકિરણ વિમાન ટકરાયા હતા. જેમાં એક પાયલોટનું મોત નિપજયું હતું અને બીજા પાયલોટને ઈજાઓ પહોંચી હતી.

[yop_poll id=1724]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article