જાણો કઇ વેબસાઇટ પર જાહેર થશે GATE 2021નાં એડમિટ કાર્ડ

IIT Bombay દ્વારા 8 જાન્યુઆરી 2021થી GATE 2021ના એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. આઈઆઈટી બોમ્બેની વેબસાઇટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.

જાણો કઇ વેબસાઇટ પર જાહેર થશે GATE 2021નાં એડમિટ કાર્ડ
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Jan 08, 2021 | 4:19 PM

IIT Bombay  દ્વારા એન્જીનિયરીંગ ગ્રેજ્યુએટ એડમિશન ટેસ્ટના એડમિશન કાર્ડ શુક્રવાર 8 જાન્યુઆરી 2021 થી આપવામાં આવશે. જે કોઇ પણ વિધાર્થીઓએ GATE 2021ની પરીક્ષા માટે ફોર્મ ભર્યુ છે તે આઈઆઈટી બોમ્બેની વેબસાઇટ gate.iitb.ac.in  પર જઇ પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.

તદુપરાંત https://gate.iitb.ac.in/ પર ક્લિક કરીને પણ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. આઈઆઈટી બોમ્બે આ વર્ષે GATE 2021 ની પરીક્ષા આયોજિત કરશે. પરીક્ષાનો વિસ્તૃત કાર્યક્રમ પહેલેથી જ આપી દેવામાં આવ્યો છે જે ઓનલાઇન ઉપલબ્ધ છે. ઉમેદવારોને કોઇપણ એડમિટ કાર્ડ માટે સૂચના મોકલવામાં નહિ આવે. કોઇપણ અપડેટ માટે વિધાર્થીઓએ વેબસાઇટ પર જઇને ચેક કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે પરીક્ષા તારીખ 6,7,13 અને 14 ફેબ્રુઆરીના રોજ કુલ 27 પેપર માટે આયોજિત કરવામાં આવશે. GATE 2021નું પરિણામ 22 માર્ચ 2021એ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે તે કોવિડ-19ની પરિસ્થિતીને જોઇ તારીખમાં  ફેરફાર થઇ શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પણ વાંચો: Robert Vadraએ આપ્યા રાજકારણમાં પ્રવેશનાં સંકેત, કહ્યું કે ચૂંટણી હવે લડવી જ પડશે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">