AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmers Protest: ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં નહીં થાય ચક્કાજામ, ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કર્યું એલાન

ખેડૂત નેતા રાકેશ ટીકૈત અને બલબીરસિંહ રાજેવાલ જાહેરાત કરી છે કે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં કોઈ ચક્કાજામ નહીં થાય, આ દિવસે ફક્ત ખેડૂતો જ આવેદનપત્ર આપશે.

Farmers Protest: ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં નહીં થાય ચક્કાજામ, ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કર્યું એલાન
Rakesh Tikait (File Image)
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 06, 2021 | 12:02 AM

ખેડૂત નેતા રાકેશ ટીકૈત અને બલબીરસિંહ રાજેવાલ જાહેરાત કરી છે કે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં કોઈ ચક્કાજામ નહીં થાય, આ દિવસે ફક્ત ખેડૂતો જ આવેદનપત્ર આપશે. આ અગાઉ ભારતીય ખેડૂત સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા, રાકેશ ટીકૈતે ખેડૂતોને અપીલ કરી છે કે, જેઓ અહીં આવી શકતા નથી, તેમણે શનિવારે તેમના સ્થળોએ શાંતિથી ચક્કાજામ કરી વિરોધ દર્શાવવો. આ સાથે જ રાકેશ ટીકૈતે કહ્યું કે 6 ફેબ્રુઆરીએ થનારો ચક્કાજામ દિલ્હીમાં નહીં થાય.

દિલ્હી પોલીસનો કડક બંદોબસ્ત

ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે
વામિકા ગબ્બીના પરિવાર વિશે જાણો
શિવાંગી જોષીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

આંદોલનકારીઓ દ્વારા ચક્કાજામના અહેવાલોની વચ્ચે દિલ્હી પોલીસના PRO ચિન્મય બિસ્વાલે જણાવ્યું છે કે વિરોધ કરી રહેલા ખેડૂતોએ ચક્કાજામની દરખાસ્ત કરી છે. આવી સ્થિતિમાં જો 26 જાન્યુઆરીની જેમ પરિસ્થિતિઓ ઉભી ન થાય અને દિલ્હીની બોર્ડરથી કોઈ અસામાજિક તત્વો અંદર ન પ્રવેશે તે માટે દિલ્હી પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. દિલ્હી પોલીસ કમિશ્નરે ખેડૂતોના ચક્કાજામને લઈને બેઠક યોજી હતી. પોલીસ કમિશ્નરની બેઠકમાં દિલ્હી પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હી પોલીસ કમિશ્નરએસ.એન. શ્રીવાસ્તવે ચક્કાજામ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાઓ અંગેનું અવલોકન કર્યું હતું.

ટીકરી બોર્ડર પર પોલીસની તૈયારી

દિલ્હીમાં ખેડૂતોના ચક્કાજામને લઈને ટીકરી બોર્ડર પર મોટી સંખ્યામાં દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 26 જાન્યુઆરીએ દેશની રાજધાની દિલ્હીમાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને પોલીસે બેરિકેટ દ્વારા એક વાડ ઉભી કરી દીધી છે, જેના પર કાંટાળા તાર બાંધવામાં આવ્યા છે, જેથી કોઈ પણ પ્રદર્શનકારી દિલ્હીમાં કોઈપણ રીતે પ્રવેશ કરી શકે નહીં. આ સાથે પોલીસે રસ્તા પર સિમેન્ટ લગાવી દીધો છે અને તેના પર ખીલાઓ ખોસી દીધા, જેથી ટ્રેક્ટર અથવા અન્ય કોઈ વાહન લઈને કોઈ પ્રદર્શનકરી દિલ્હીમાં ઘૂસવાનો પ્રયાસ કરે તો તેના વાહનમાં ટાયર પંચર થઈ જાય.

આ પણ વાંચો: શું વાત છે અદ્ભૂત! પાલખીમાં બેસાડીને અને દુધથી અભિષેક કરી માતાઓનું કરાયુ સમ્માન

સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video
કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video
Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video
Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video
CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના
CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">