DELHI: સંયુક્ત કિસાન મોર્ચાનો મોટો દાવો, ટ્રેકટર રેલી બાદ 100થી વધુ લોકો લાપતા થયા

DELHIમાં પ્રજાસત્તાક દિવસે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી ટ્રેક્ટર રેલી (Tractor Parade)માં હિંસા થઈ હતી. આ હિંસામાં 394 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને ટ્રેક્ટર પલટી જવાથી એક ખેડૂતનું મૃત્યુ થયું હતું.

DELHI: સંયુક્ત કિસાન મોર્ચાનો મોટો દાવો, ટ્રેકટર રેલી બાદ 100થી વધુ લોકો લાપતા થયા
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 01, 2021 | 12:06 AM

DELHIમાં પ્રજાસત્તાક દિવસે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી ટ્રેક્ટર રેલી (Tractor Parade)માં હિંસા થઈ હતી. આ હિંસામાં 394 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને ટ્રેક્ટર પલટી જવાથી એક ખેડૂતનું મૃત્યુ થયું હતું. ટ્રેકટર રેલી અંગે સંયુક્ત કિસાન મોર્ચાએ મોટો દાવો કર્યો છે. સંયુક્ત કિસાન મોર્ચાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે DELHIમાં પ્રજાસત્તાક દિવસે ટ્રેક્ટર રેલી બાદ 100થી વધુ લોકો લાપતા થયા છે. આ સાથે જ લાપતા થયેલા લોકો અંગે સંયુક્ત કિસાન મોર્ચાએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું કે લાપતા થયેલા 100થી વધુ લોકોની જાણકારી મેળવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. આ સમિતિમાં પ્રેમ ઈન્હ ભંગુ, રાજીન્દર સિંહ, દીપ સિંહ વાલા, અવતાર સિંહ, કિરણજીત સિંહ સેખો અને બલજીત સિંહ સામેલ છે. લાપતા થયેલા લોકોની જાણકારી મળ્યા બાદ આ સમિતિ દ્વારા સંબંધિત અધિકારી સાથે મળીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચો: પોંડિચેરીમાં કોંગ્રેસના રાજમાં ભ્રષ્ટાચાર ચરમ પર, ભાજપ ચૂંટણી જીતશે: જે.પી.નડ્ડા

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">