દેશની સંસદ પર હુમલો કરનાર આતંકવાદી અફઝલ ગુરૂના શું હતા અંતિમ શબ્દો

16 વર્ષ પહેલાં 13 ડિસેમ્બર 2001ના રોજ આજના જ દિવસે ન માત્ર ભારતમાં પરંતુ દુનિયામાં કાળી તારીખ તરીકે નોંધવામાં આવી છે. આઝાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત દેશની સંસદ પર આંતકવાદી હુમલો કરવાની ઘટના બની હતી. જેનાથી સમગ્ર દુનિયા ચોંકી ગઈ હતી. આ પણ વાંચો : સંજય ગાંધીના મિત્ર કમલનાથ બનશે મધ્યપ્રદેશના નવા મુખ્યપ્રધાન! માત્ર ઔપચારિક જાહેરાત […]

દેશની સંસદ પર હુમલો કરનાર આતંકવાદી અફઝલ ગુરૂના શું હતા અંતિમ શબ્દો
Follow Us:
| Updated on: Dec 14, 2018 | 12:48 PM

16 વર્ષ પહેલાં 13 ડિસેમ્બર 2001ના રોજ આજના જ દિવસે ન માત્ર ભારતમાં પરંતુ દુનિયામાં કાળી તારીખ તરીકે નોંધવામાં આવી છે. આઝાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત દેશની સંસદ પર આંતકવાદી હુમલો કરવાની ઘટના બની હતી. જેનાથી સમગ્ર દુનિયા ચોંકી ગઈ હતી.

આ પણ વાંચો : સંજય ગાંધીના મિત્ર કમલનાથ બનશે મધ્યપ્રદેશના નવા મુખ્યપ્રધાન! માત્ર ઔપચારિક જાહેરાત બાકી?

આ ઘટનામાં માસ્ટર માઈન્ડ એવા અફઝલ ગુરૂ હતો, જેણે આ નાપક પ્રવૃતિને અંજામ આપ્યો હતો. પોતાના એક નિવેદનમાં અફઝલે જણાવ્યું હતું કે, તેણે સૌ પ્રથમ જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર ચીફ ગાઝી બાબા સાથે મુલાકાત કરી હતી અને સંસદ પર હુમલા માટેનું કાવતરું ઘડ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

કેવી રીતે બનાવ્યો પ્લાન ?

અફઝલ ગુરૂએ સંસદ પર પ્રવેશ માટે પોતાના લેપટોપની મદદથી ગૃહમંત્રાલય અને સંસદના નકલી સ્ટીકર બનાવ્યા હતા. જેના માટે તેણે સંસદના આસપાસના વિસ્તારોનું નિરિક્ષણ કર્યું હતું. અને સફેદ એમ્બેસેડર કાચ પર તે સ્ટીકર ચોંટાડીને પાંચ પાકિસ્તાની આતંકવાદીની મદદથી સંસદમાં પ્રવેશ મેળવ્યો હતો.

શું કહ્યું હતું અફઝલે ?

જ્યારે અફઝલને પૂછવામાં આવ્યું કે શું તેને આ હુમલા પર કોઈ અફસોસ છે ?, જેના જવાબમાં તેણે કોઈ પણ પ્રતિક્રિયા આપી ન હતી. એટલું જ નહીં તેને કોર્ટમાં પોતાની માફી અરજી પણ કરી ન હતી. તે ઘણાં સમય સુધી પોતાના આ નિર્ણય પર કાયમ જ રહ્યો હતો પરંતુ તેના પત્નીએ રાષ્ટ્રપતિને અરજી મોકલી હતી.

અફઝલની પ્રતિક્રિયા

પોતાના કાર્ય પર અફઝલના ચેહરા પર કોઈ પણ પ્રકારનો પસ્તાવો જોવા મળ્યો ન હતો. અફઝલને પોતાની જિંદગી પ્રત્યે કોઈ પણ વધુ આશા રાખી ન હતી. 9 ફેબ્રુઆરી 2013ના દિલ્હીની તિહાડ જેલમાં ફાંસી પર લટકાવી દેવાં આવ્યો હતો. એટલું જ નહીં તેનું મૃતદેહ પણ જેલમાં જ દફનાવી જેવામાં આવ્યો હતો

[yop_poll id=”224″]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">