DELHI : સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 10માં તબક્કાની વાતચીત થશે, ટ્રેક્ટર રેલી મુદ્દે સુપ્રિમમાં સુનાવણી

DELHI : ખેડૂતોના વિરોધ-પ્રદર્શન વચ્ચે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે વાતચીત થશે. તો સુપ્રીમ કોર્ટમાં ટ્રેક્ટર રેલી કાઢવા અંગે પણ સુનાવણી થશે.

| Updated on: Jan 20, 2021 | 11:43 AM

DELHI : ખેડૂતોના વિરોધ-પ્રદર્શન વચ્ચે આજે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 10માં તબક્કાની વાતચીત થશે. તો આ તરફ સુપ્રીમ કોર્ટમાં ખેડૂતોએ 26મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કાઢવા માટે માગેલી મંજૂરી અંગે પણ સુનાવણી થશે. બેઠક પહેલા કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, સરકાર ઝડપથી જ આ મુદ્દાને ઉકેલી લેવા માગે છે, તેથી આશા છે કે ખેડૂતો કૃષિ કાયદાઓ રદ કરવા સિવાય અન્ય વિકલ્પો પર ચર્ચા કરશે. સરકારે કહ્યું કે, આ આંદોલનમાં અન્ય વિચારધારાના લોકો ઘૂસી ગયા છે. જેના કારણે અડચણો દૂર કરવામાં મોડું થઇ રહ્યું છે. મહત્વનું છે કે, સરકાર કૃષિ કાયદાઓ રદ કરવા નથી માગતી અને ખેડૂતો કૃષિ કાયદાઓ રદ કરવાની માગણી પર અડગ છે.

 

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">