સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની ઈમરાન ખાનને ચેતવણી, હવે જે વાત થશે તે POK પર થશે

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી ગભરાયેલા પાકિસ્તાનને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચેતવણી આપી છે. સંરક્ષણ પ્રધાને કહ્યું કે પાકિસ્તાનથી જે પણ વાત થશે તે POK પર થશે. રાજનાથ સિંહ હરિયાણાના કાલકામાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમને નિખાલસપણે કહ્યું કે પાકિસ્તાનને એ વાતનો ડર છેલ્લા કેટલાક દિવસોથી લાગી રહ્યો હતો. હાલમાં સમાચાર આવ્યા […]

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની ઈમરાન ખાનને ચેતવણી, હવે જે વાત થશે તે POK પર થશે
Follow Us:
| Updated on: Aug 18, 2019 | 9:38 AM

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી ગભરાયેલા પાકિસ્તાનને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચેતવણી આપી છે. સંરક્ષણ પ્રધાને કહ્યું કે પાકિસ્તાનથી જે પણ વાત થશે તે POK પર થશે.

રાજનાથ સિંહ હરિયાણાના કાલકામાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમને નિખાલસપણે કહ્યું કે પાકિસ્તાનને એ વાતનો ડર છેલ્લા કેટલાક દિવસોથી લાગી રહ્યો હતો. હાલમાં સમાચાર આવ્યા હતા કે ઈમરાન ખાન સરકારને ડર લાગી રહ્યો છે કે કલમ 370ને નાબૂદ કર્યા પછી હવે ભારત POKમાં બાલાકોટથી પણ મોટી કાર્યવાહી કરી શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાન પર સીધો હુમલો કરતા સંરક્ષણ પ્રધાને કહ્યું કે કલમ 370 ખત્મ થયા પછી માત્ર અમારો એક પાડોશી દેશ હેરાન છે. હવે તે દુનિયાના દેશોનો દરવાજો ખખડાવી રહ્યા છે કે અમને બચાવી લો, રાજનાથ સિંહે પુછ્યુ કે અમે શું ગુન્હો કરી દીધો?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારબાદ રાજનાથ સિંહે આતંકવાદના મુદ્દા પર કહ્યું કે પાકિસ્તાનના લોકો કહે છે કે બંને દેશોની વચ્ચે વાત થવી જોઈએ. કેવી વાત પર વાત થવી જોઈએ? ક્યો મુદ્દો છે, શું વાત થવી જોઈએ? તેમને કહ્યુ કે પાકિસ્તાન સાથે વાત ત્યારે થશે જ્યારે તે તેમની જમીનથી ચાલી રહેલા આતંકવાદને ખત્મ કરશે. જો એવું નથી તો પછી પાકિસ્તાન સાથે વાત કરવાનું કોઈ કારણ નથી. રાજનાથ સિંહે કહ્યું કે જે વાતચીત થશે, હવે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર થશે બીજા કોઈ મુદ્દા પર વાત થશે નહી.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">