કોરોનાના ડર વચ્ચે મૃત્યુ દરને લઈને રાહતના સમાચાર, ગયા વર્ષની તુલનામાં મૃત્યુ દર ઓછો

દરરોજ કોરોના ચેપના કેસો પહેલાની તુલનામાં બમણાથી પણ વધુ હોવા છતાં, મોત હજી નિયંત્રણમાં છે. નિષ્ણાતોએ આના બે કારણો જણાવ્યા છે.

કોરોનાના ડર વચ્ચે મૃત્યુ દરને લઈને રાહતના સમાચાર, ગયા વર્ષની તુલનામાં મૃત્યુ દર ઓછો
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 16, 2021 | 9:42 AM

કોરોના ભલે દેશમાં અવિરત રીતે પગ ફેલાવી રહ્યો છે. પરંતુ આવી સ્થિતિમાં હદથી વધારે ગભરાવાની જરૂર નથી,  આપણે સાવચેત રહેવાની જરૂર છે. દરરોજ કોરોના ચેપના કેસો પહેલાની તુલનામાં બમણાથી પણ વધુ હોવા છતાં, મોત હજી નિયંત્રણમાં છે. નિષ્ણાતો કહે છે કે આના બે કારણો હોઈ શકે છે. પ્રથમ એ છે કે સારવાર પહેલા કરતાં વધુ સારી હોવાના કારણે મૃત્યુ ઓચા થઈ રહ્યા છે. બીજું વાયરસ વધુ ચેપી હોવા છતાં, તેની જીવલેણતા થોડી ઓછી થઈ ગઈ છે.

હકીકતમાં, જ્યારે દેશમાં કોરોનાની પ્રથમ લહેર આવી ત્યારે 13 સપ્ટેમ્બરના રોજ મહત્તમ 1,114 મૃત્યુ નોંધાયા હતા. તે સમયે દરરોજ નવા ચેપના કેસોની સંખ્યા 94,372 હતી. જો કે સપ્ટેમ્બરમાં સૌથી વધુ કેસ 17 સપ્ટેમ્બરના રોજ આવ્યા હતા અને ત્યારે નવા ચેપ 97,894 નોંધાયા હતા. પ્રથમ તરંગમાં તે ટોચનો આંક માનવામાં આવ્યો હતો. કોરોનાની બીજા તરંગમાં 2,00,739 નવા કોરોના કેસ નોંધાયા છે અને ગુરુવારે સવાર સુધી 24 કલાકમાં મહત્તમ મૃત્યુનું પ્રમાણ 1038 નોંધાયું છે.

જો પહેલાની તરંગની તુલના કરવામાં આવે તો, તે પ્રમાણમાં મૃત્યુ ઓછા છે. જો કુલ દર્દીઓની સંખ્યાની તુલના કરવામાં આવે તો મૃત્યુઆંક બે હજારથી વધુ હોઈ શકે છે. પરંતુ તે હજી પણ છેલ્લા મૃત્યુ કરતા પણ ઓછો છે. જો આ રીતે જોવામાં આવે તો પણ કોરોના મોટા પ્રમાણમાં ફેલાઇ રહ્યો છે, તેમ છતાં મોતનાં કિસ્સામાં રાહત આપે એવા આંકડા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સારી સારવારથી મૃત્યુ દર ઘટ્યો છે

નિષ્ણાતોના મતે સૌથી મોટી વાત એ છે કે આજે ચિકિત્સકોને કોરોનાની સારવારનો અનુભવ છે. પરિણામ એ છે કે ચેપનું મોજું તીવ્ર હોવા છતાં, દર્દીઓ વધારે હોવા છતાં આજે મૃત્યુ પ્રમાણમાં ઘણા ઓછા છે. અને ગંભીર દર્દીઓ વધુ સારી સારવાર મેળવી રહ્યા છે.

કોરોનાના જોખમમાં ઘટાડાની સંભાવના

એવી દલીલ પણ કરવામાં આવી રહી છે કે વાયરસ તેના બદલાયેલા સ્વરૂપમાં વધુ ચેપી થઈ ગયો છે, પરંતુ તેના જીવલેણ સ્વરૂપમાં નજીવો ઘટાડો થયો છે. જો કે કોરોનાથી મૃત્યુ થઈ શકે છે, અને એક હજારથી વધુ લોકોનાં મોત પણ ચિંતાજનક છે. ચાલો જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસ સતત રેકોર્ડ તોડી રહ્યો છે અને શુક્રવારે સતત બીજા દિવસે એટલે કે શુક્રવારે 2 લાખથી વધુ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: કાકીએ ગીફ્ટ બોક્સમાં ડ્રગ્સ પેક કરી કપલને મોકલ્યું હતું હનીમૂન, 21 મહિના જેલમાં રહ્યા બાદ મળ્યો ન્યાય

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">