Cyclone Tauktae : કર્ણાટકમાં તાઉ તેના કારણે અત્યાર સુધી 6 લોકોના મોત, 121 ગામ પ્રભાવિત

કર્ણાટકમાં ચક્રવાત તા'ઉતેના કારણે પ્રભાવિત તટીય અને મલનાડ જિલ્લામાં અત્યાર સુધી છ લોકોના મોત થઇ ચૂક્યા છે.

Cyclone Tauktae : કર્ણાટકમાં તાઉ તેના કારણે અત્યાર સુધી 6 લોકોના મોત, 121 ગામ પ્રભાવિત
File Photo
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 17, 2021 | 7:51 PM

Cyclone Tauktae : કર્ણાટકમાં ચક્રવાત તા’ઉતેના કારણે પ્રભાવિત તટીય અને મલનાડ જિલ્લામાં અત્યાર સુધી છ લોકોના મોત થઇ ચૂક્યા છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. કર્ણાટક રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણના અધિકારીઓ તરફથી સ્થિતિને લઇ રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ કે આજ સવાર સુધી 121 ગામ અને તાલુકા ચક્રવાતથી પ્રભાવિત છે.

Cyclone Tauktae : 6 people died in Karnataka till now due to cyclone Tauktae

ચક્રવાત તા’ઉતેના કારણે 547 લોકોને તેમના સંબધિત સ્થાનથી કાઢવામાં આવ્યા છે અને ચક્વાતથી લોકોને બચાવવા માટે અહીંયા ખોલવામાં આવેલ 13 રાહત શિબિરમાં 290 લોકોએ શરણ લીધી છે. અત્યાર સુધી 333 ઘર અને 664 થાંભલા અને 147 ટ્રાંસફોર્મર, 57 કિલોમીટર રોડ 104 હોડીને નુકસાન પહોંચ્યુ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હવામાન વિભાગે દક્ષિણ કન્નડ, ઉત્તર કન્નડ, બેલગાવી, હાવરી, ધારવાડ, ચામરાજનગર, મૈસુર, કોડાગુ, ચિકમંગલુર અને શિવમોગા જિલ્લામાં ગર્જના સાથે વરસાદ, મધ્યમ વરસાદ અને 30-40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીટ સાથે પવન ફુંકાવાની આશંકા જાહેર કરી છે.

આપને જણાવી દઇએ ફાયર, પોલીસ, તટીય પોલીસ, હોમ ગાર્ડ, SDRFના એક હજાર પ્રશિક્ષિત કર્મી ત્રણ તટીય અને પાડોસી જિલ્લામાં રાહત અને બચાવ કાર્ય માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ વચ્ચે અધિકારીઓએ કહ્યુ કે નૌકાદળ અને ભારતીય તટરક્ષકનુ સંયુક્ત અભિયાન ચલાવીને મુલ્કી તટ ચટ્ટાનો વચ્ચે ફસાયેલ એક હોડીના ચાલક દળના તમામ સભ્યોને સોમવારે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">