AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID nails: કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ દર્દીઓના નખના રંગ બદલાઇ રહ્યાં છે, હાથ અને અંગૂઠામાં દેખાતા નવા ગંભીર લક્ષણો

COVID nails: ગયા વર્ષથી અત્યાર સુધી, કોરોના વાયરસ તેના ઘણા લક્ષણો અને રંગરૂપ દર્શાવી રહ્યો છે. વાયરસ બદલાતા તેની સિસ્ટમો પણ બદલાય છે.

COVID nails:  કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ દર્દીઓના નખના રંગ બદલાઇ રહ્યાં છે, હાથ અને અંગૂઠામાં દેખાતા નવા ગંભીર લક્ષણો
પ્રતિકાત્મક તસ્વીર
| Updated on: Jun 08, 2021 | 3:37 PM
Share

COVID nails: ગયા વર્ષથી અત્યાર સુધી, કોરોના વાયરસ તેના ઘણા લક્ષણો અને રંગરૂપ દર્શાવી રહ્યો છે. વાયરસ બદલાતા તેની સિસ્ટમો પણ બદલાય છે. આ એક રોગ છે જેના લક્ષણો દર્દીઓમાં રિકવરી પછી પણ લાંબા સમય સુધી દેખાય છે. કેટલાક લોકો, તેનાથી સ્વસ્થ થયા પછી, કાળી ફૂગના કારણે મૃત્યુનો શિકાર બની રહ્યા છે.

અત્યાર સુધી, કોવિડ રિકવરી પછી દર્દીઓમાં જોવા મળતા લક્ષણોમાં ગંધ, સ્વાદ, વાળ ખરી પડવા અને સ્નાયુઓમાં દુખાવો સામેલ છે. હવે કેટલાક નિષ્ણાતોએ એક લક્ષણ વિશે માહિતી આપી છે જે નખ પર દેખાય છે એટલે કે દર્દીના ઉપચાર પછી હાથ અને પગના નખ દેખાય છે. તેને COVID nails (કોવિડ નખ) કહેવામાં આવી રહ્યા છે. જોકે, અહીં અમે તમને જણાવીશું કે કોવિડ નખ શું છે અને આ લક્ષણોને કેવી રીતે ઓળખવું.

તમારા આરોગ્યને નખના રંગરૂપથી જાણો આરોગ્ય નિષ્ણાતોના મતે, આપણા નખ પણ કોવિડ રોગચાળોમાંથી સ્વસ્થ થયા પછી આપણે કેટલા સ્વસ્થ છીએ તે વિશે સંકેત આપી શકે છે. જોકે અગાઉના વાયરસના ચેપથી સાજા થયેલા દર્દીઓના નખમાં કોઈ આડઅસર દેખાઈ ન હતી, પરંતુ નવા વેરિએન્ટમાં નખ પર પણ અસર દેખાવા માંડી છે. નિષ્ણાતો કહે છે કે આ પહેલીવાર છે જ્યારે આપણે ‘કોવિડ’ નખ જેવા વિચિત્ર લક્ષણનો સામનો કરવો પડ્યો.

કોવિડ નખ શું છે? વૈજ્ઞાનિકના કહેવા પ્રમાણે, આ એક નખને લગતી સ્થિતિ છે જેમાં નખનો આકાર અને રંગ બદલાઈ શકે છે. અને તમારા નખ ખરબચડા થઈ શકે છે.જેને તબીબી ભાષામાં તેને ‘બ્યુઝ લાઇન્સ’ (Beau’s lines) કહેવામાં આવે છે. જોકે, તેને કોરોના સાથે શું સંબંધ છે અને તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી.

નિષ્ણાતો માને છે કે જે દર્દીઓ વધારે માનસિક તાણ અને બીમારીઓમાંથી પસાર થાય છે, કોરોના તેમના આખા શરીર પર અસર કરી શખે છે. આવી સ્થિતિમાં, આ રોગ તેની અસર નખ પર પણ બતાવી શકે છે.

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">