COVID-19 Vaccination : Cowin.gov.in પર એપોઇમેન્ટને રીશેડ્યુઅલ કરવા માટે કરો આ પ્રોસેસ

ભારતમાં રસીકરણ માટે અત્યાર સુધી 21,83,29,280 લોકો રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. જેમાં 18,38,54,742 લોકો ડોઝ લઇ ચુક્યા છે.

COVID-19 Vaccination : Cowin.gov.in પર એપોઇમેન્ટને રીશેડ્યુઅલ કરવા માટે કરો આ પ્રોસેસ
COVID-19 Vaccination
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: May 19, 2021 | 1:09 PM

COVID-19 Vaccination : ભારતમાં રસીકરણ માટે અત્યાર સુધી 21,83,29,280 લોકો રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. જેમાં 18,38,54,742 લોકો ડોઝ લઇ ચુક્યા છે. આપણે ઘણી વાર વેક્સિનેશનની એપોઇમેનટબુક કરી લેતા હોય છે, પરંતુ કોઈ પણ કારણસર આપે તેમાં બદલાવ લાવવો હોય છે. ત્યારે આપણે ચિંતિત હોય છે કે તેમાં બદલાવ કેવી રીતે લાવવો. આજે તમને જણાવીશું કે પહેલાથી બુક કરવામાં આવેલી એપોઇમેન્ટને રીશેડયુઅલ કેવી રીતે કરી શકો છો. આ સાથે જ સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો.

વેક્સિનેશનની એપોઇમેન્ટ કેવી રીતે બદલીશું કોવિન પોર્ટલ પર FAQ વિભાગ સમજાવે છે કે તમે પહેલેથી લીધેલી એપોઇન્ટમેન્ટમાં ફેરફારો કેવી રીતે કરી શકો છો અને કેન્દ્રો પણ બદલી શકો છો. આ માટે, તમારે કોવિન પોર્ટલ પર તમારા નોંધાયેલા મોબાઇલ નંબર સાથે લોગીન કરવું પડશે. આ પછી રીશેડ્યુલના વિકલ્પ પર ક્લિક કરીને તમે નવી તારીખ અને કેન્દ્રો લઈ શકો છો. આ માટે તમે 48 કલાક પ્રાપ્ત થયેલા સંદેશની લિંકનો ઉપયોગ પણ કરી શકો છો અથવા જો તમે ઇચ્છો તો તેને રદ કરી શકો છો. ઉપરાંત તમે 211 નંબર ડાયલ કરીને એપોઇન્ટમેન્ટને ફરીથી શેડ્યૂલ કરી શકો છો.

કોવીડ-19 વેક્સીનનું સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરશો કોવિડ -19 રસીનો ડોઝ લીધો છે પરંતુ જો તમે પ્રમાણપત્ર ડાઉનલોડ કરવામાં અસમર્થ છો તો આજે અમે તમને કોવિડ -19 રસીકરણનું પ્રમાણપત્ર કેવી રીતે અને ક્યાંથી ડાઉનલોડ કરી શકીશું તે જણાવવા જઈ રહ્યા છીએ. આ માટે, તમે કોવિન પરના પોર્ટલ પર જઈને લોગીન કરી શકો છો અને તમારું પ્રમાણપત્ર મેળવી શકો છો.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ સિવાય, જ્યારે તમે રસીકરણ કેન્દ્રો તરફથી પ્રથમ ડોઝ પ્રાપ્ત કર્યા પછી ઘરે પાછા ફરો ત્યારે તમને એક સંદેશ મળશે કે જેમાં કહેવામાં આવશે કે કોવાક્સિન / કોવિશિલ્ડનો 1 લો ડોઝ સક્સેસફુલ. તેમાં એક લિંક હશે, તેની મદદથી તમે પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો. આરોગ્યસેતુ એપ્લિકેશનની મદદથી પણ તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.

આધારકાર્ડ વગર રજીસ્ટ્રેશન કરો

રજીસ્ટ્રેશન માટે કુલ સાત પ્રકારનાં આઈડી પ્રૂફની જરૂરત છે, જેમાંથી આધાર કાર્ડ એકઆઈડી પ્રૂફ છે. જો તમારી પાસે આધારકાર્ડ નથી, તો તમે બીજા આઈડી પ્રૂફનો ઉપયોગ કરીને નોંધણી કરાવી શકો છો. જેમાં ડ્રાયવીંગ લાઇસન્સ, પાન કાર્ડ, પેંશન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ, વોટર આઈડીનો સમાવેશ થાય છે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">