કોવિડ વેક્સિનના બંને ડોઝ લીધેલા અથવા કોવિડ નેગેટિવ રિપોર્ટ વાળા ઉમેદવાર જ મતગણના કેન્દ્રની અંદર જઈ શકશે

દેશમાં કોરોના વાઈરસના કારણે મચેલા તાંડવ વચ્ચે ચૂંટણીપંચે એક નિર્ણય લીધો છે. પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે 2 મેના દિવસે મતગણનાના દિવસે કોઈ પણ ઉમેદવાર કોરોના નેગેટિવ રિપોર્ટ વગર મતગણના કેન્દ્રની અંદર નહીં જઈ શકે.

કોવિડ વેક્સિનના બંને ડોઝ લીધેલા અથવા કોવિડ નેગેટિવ રિપોર્ટ વાળા ઉમેદવાર જ મતગણના કેન્દ્રની અંદર જઈ શકશે
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 28, 2021 | 9:10 PM

દેશમાં કોરોના વાઈરસના કારણે મચેલા તાંડવ વચ્ચે ચૂંટણીપંચે એક નિર્ણય લીધો છે. પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે 2 મેના દિવસે મતગણનાના દિવસે કોઈ પણ ઉમેદવાર કોરોના નેગેટિવ રિપોર્ટ વગર મતગણના કેન્દ્રની અંદર નહીં જઈ શકે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ચૂંટણીપંચના નવા નિર્ણય પ્રમાણે જો કોઈ ઉમેદવારને મતગણના કેન્દ્ર અંદર જવા ઈચ્છે છે તો તેણે વેક્સિનના બંને ડોઝ લીધા હોવા જોઈએ અથવા કોરોના નેગેટિવ રિપોર્ટ હોવો જોઈએ. આ રિપોર્ટ 48 કલાકથી જૂનો ન હોવો જોઈએ.આપને જણાવી દઈએ કે આ પહેલા ચૂંટણી પંચે મંગળવારે વિજય જૂલૂસ પર રોક લગાવી હતી.

ચૂંટણી પંચે મંગળવારે આદેશ આપ્યો કે 2 મેના દિવસે મતગણના દરમિયાન અને પછી વિજય જૂલૂસ કાઢવા પર પ્રતિબંધ રહેશે. નવા આદેશ પ્રમાણે ઉમેદવાર અને તેમના એજન્ટને મતગણના કેન્દ્રમાં જવા માટે નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ દેખાડવો પડશે. આ રિપોર્ટ 48 કલાકથી વધારે મોડો ન હોવી જોઈએ. જો કે જે લોકો કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા છે, તેમણે રિપોર્ટ દેખાડવાની જરુર નથી.

આ પહેલા સોમવારે મદ્રાસ હાઈકોર્ટે કોરોના કેસમાં વૃદ્ધિ માટે ચૂંટણીપંચને જવાબદાર ઠેરવ્યું હતુ.  કોર્ટે કહ્યું કે કોરોનાના કેસમાં વૃદ્ધિ માટે માત્ર ચૂંટણીપંચ જવાબદાર છે અને તે માટે અધિકારીઓ પર હત્યાનો કેસ દાખલ કરવો જોઈએ આપને જણાવી દઈએ કે તમિલનાડુ, અસમ, બંગાળ, કેરળ અને પુડ્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે 2 મેના દિવસે મતગણતરી થવાની છે.

આ પણ વાંચો: IPL 2021: ટીમ ઈન્ડીયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ ભવિષ્યવાણી શાસ્ત્ર ખોલ્યુ, કહ્યું આ ટીમ IPL ટાઈટલ જીતશે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">