મુરાદાબાદ: આરોગ્યની ટીમ પર હુમલો, ડ્રોનની મદદથી 17 લોકોની ધરપકડ

|

Sep 30, 2020 | 10:24 AM

આરોગ્ય વિભાગના જે કર્મીઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોને બચાવી રહ્યા છે, તે જ દેવદૂતો પર કેટલાક બેશરમ લોકો પથ્થરમારો કરી રહ્યા છે. ઈન્દોર બાદ મુરાદાબાદમાં પણ મેડિકલની ટીમ પર પથ્થરમારો થયો હતો. પોલીસે પથ્થરમારો કરવામાં સામેલ 17 લોકોની ધરપકડ કરી છે. પોલીસે ડ્રોન કેમેરાની મદદથી 7 મહિલા અને 10 પુરૂષની ધરપકડ કરી છે.   […]

મુરાદાબાદ: આરોગ્યની ટીમ પર હુમલો, ડ્રોનની મદદથી 17 લોકોની ધરપકડ

Follow us on

આરોગ્ય વિભાગના જે કર્મીઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોને બચાવી રહ્યા છે, તે જ દેવદૂતો પર કેટલાક બેશરમ લોકો પથ્થરમારો કરી રહ્યા છે. ઈન્દોર બાદ મુરાદાબાદમાં પણ મેડિકલની ટીમ પર પથ્થરમારો થયો હતો. પોલીસે પથ્થરમારો કરવામાં સામેલ 17 લોકોની ધરપકડ કરી છે. પોલીસે ડ્રોન કેમેરાની મદદથી 7 મહિલા અને 10 પુરૂષની ધરપકડ કરી છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે કેટલીક મહિલાઓ અગાશી પર પરથી આરોગ્યની ટીમ પર પથ્થરમારો કરી રહી છે. મહત્વનું છે કે મંગળવારે મોડી રાત્રે એક કોરોનાના એક દર્દીનું મોત થયું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મેડિકલની ટીમ હાજી નેકની મસ્જિદ પાસે દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવા લેવા માટે ગઈ હતી. પરંતુ એમ્બ્યુલન્સ જેવી કેટલાક લોકોને લઈને નીકળી કે લોકોએ એમ્બ્યુલન્સને ઘેરી લીધી અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના: ગુજરાતમાં વધુ 105 કેસ નોંધાયા, કુલ 871 પોઝિટીવ કેસ

 

Published On - 7:08 am, Thu, 16 April 20

Next Article