જૂનમાં ભારતમાં દરરોજ કોરોનાથી 2,500 લોકો મરશે, લાન્સેંટની આગાહી પડી રહી છે સાચી

ભારત દેશમાં કોરોના વાયરસ વિનાશ નોંતરી રહ્યો છે. માત્ર કોરોના કેસ જ નથી વધી રહ્યા, પરંતુ હવે તો મૃત્યુઆંક પણ ચરમસીમાએ પહોંચ્યો છે. જૂનમાં દરરોજ, દેશમાં કોરોનાથી મૃત્યુની સંખ્યા અઢી હજારથી વધી શકે છે.

જૂનમાં ભારતમાં દરરોજ કોરોનાથી 2,500 લોકો મરશે, લાન્સેંટની આગાહી પડી રહી છે સાચી
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 17, 2021 | 1:25 PM

ભારત દેશમાં કોરોના વાયરસ વિનાશ નોંતરી રહ્યો છે. માત્ર કોરોના કેસ જ નથી વધી રહ્યા, પરંતુ હવે તો મૃત્યુઆંક પણ ચરમસીમાએ પહોંચ્યો છે. જૂનમાં દરરોજ, દેશમાં કોરોનાથી મૃત્યુની સંખ્યા અઢી હજારથી વધી શકે છે. લાન્સેંટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અધ્યક્ષે ભારત વિશે આ દાવો કર્યો છે. એક મહત્વપૂર્ણ હકીકત એ છે કે આ સંશોધનમાં જોડાયેલા એક વૈજ્ઞાનિક ભારત સરકારના કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય છે.

દરરોજ 2320 દર્દીઓ મૃત્યુ પામે છે ‘ભારતમાં કોરોનાની બીજી લહેરને કાબૂમાં કરવા માટે જરૂરી પગલાં’ આ શીર્ષક સાથે અહેવાલમાં જણાવાયું છે કે દેશમાં દરરોજ સરેરાશ 1750 દર્દીઓ મૃત્યુ પામે છે. જૂનના પહેલા અઠવાડિયામાં દૈનિક મૃત્યુની સંખ્યા 2320 સુધી પહોંચી શકે છે, જે ખૂબ ઝડપથી વધી રહી છે.

મોટા શહેરોની ખરાબ હાલત રિપોર્ટ અનુસાર, આ વખતે દેશના ટાયર -2 અને ટાયર -3ની શ્રેણીમાં આવતા શહેરોમાં કોરોનાથી સૌથી ચેપ છે. એટલે કે, 10 લાખ કે તેની વધુની વસ્તીવાળા શહેરોમાં, આ સમયે પરિસ્થિતિ વધુ વિકટ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ભૌગોલિક સ્થાન અનુસાર, પ્રથમ લહેર અને બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ ક્ષેત્ર સમાન છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ વખતે કેટલાક જિલ્લાઓમાં વધુ તબાહી છે કોરોનાની પ્રથમ લહેરમાં દરમિયાન, 50 ટકા કેસ 40 જિલ્લામાંથી આવતા હતા, જે હવે ઘટીને ૨૦ જિલ્લામાં આવી ગયા છે. એટલે કે કેટલાક જિલ્લાઓમાં કોરોનાનો ચેપ તબાહી મચાવી રહ્યો છે. ગયા વર્ષે જ્યારે પહેલી લહેર ટોચ પર હતી ત્યારે 75 ટકા કેસ 60થી 100 જિલ્લાઓમાં નોંધાયા હતા. જ્યારે આ વખતે બીજી લહેરમાં માત્ર 20 થી 40 જિલ્લાઓ જ મોટાપ્રમાણમાં કેસો સામે આવ્યા છે.

પ્રથમ અને બીજા લહેર વચ્ચેનો તફાવતને સમજો બે ગણી ઝડપથી કોરોનામાં વૃદ્ધિ: પ્રથમ તરંગ દરમિયાન, દસ હજાર નવા કેસોમાંથી દરરોજ 80 હજાર નવા કેસ થવામાં 83 દિવસનો સમય લાગ્યો હતો. જ્યારે આ વખતે ફેબ્રુઆરીથી એપ્રિલની શરૂઆતમાં, દરરોજ 80 હજાર કેસ થવામાં માત્ર 40 દિવસનો સમય લાગ્યો છે.

જૂન સુધીમાં મૃત્યુઆંક વધશે ભારતમાં ચેપ શરૂ થયા પછી  મૃત્યુદર 1.3 ટકા રહે છે. આ વર્ષે જાન્યુઆરીથી, ચેપગ્રસ્ત દર્દીઓની મૃત્યુદર દર 87. 0.87 ટકા રહ્યો છે. જે તુલનાત્મક રીતે ઓછો છે. પરંતુ ચેપમાં સતત વધારો થશે. 10 એપ્રિલ સુધીમાં ભારતની સાપ્તાહિક સરેરાશ મૃત્યુ આંક 664 પર પહોંચી જશે. અને, આ દર જૂન મહિના સુધીમાં ચરમસીમા પર પહોંચી જશે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">