Corona Third Wave: બેદરકારી ત્રીજી લહેરનું કારણ બની શકે છે ! વધુ છૂટ આપવાથી જોખમ વધશે- CIIના પ્રમુખ ટીવી નરેન્દ્રને કહ્યું

Corona Third Wave: સીઆઈઆઈના અધ્યક્ષ ટીવી નરેન્દ્રને કહ્યું કે અનલોકમાં બધું ખોલવાને બદલે કઇ પ્રવૃત્તિઓને મંજૂરી આપવી જોઈએ તે અંગેની પ્રાથમિકતા નક્કી કરવી જોઈએ. જો દરેક પરથી પ્રતિબંધ હટી જશે તો ત્રીજી લહેરનું જોખમ વધી શકે છે.

Corona Third Wave: બેદરકારી ત્રીજી લહેરનું કારણ બની શકે છે ! વધુ છૂટ આપવાથી જોખમ વધશે- CIIના પ્રમુખ ટીવી નરેન્દ્રને કહ્યું
ફાઇલ
Follow Us:
| Updated on: Jun 20, 2021 | 1:43 PM

Corona Third Wave: સીઆઈઆઈના અધ્યક્ષ ટીવી નરેન્દ્રને કહ્યું કે અનલોકમાં બધું ખોલવાને બદલે કઇ પ્રવૃત્તિઓને મંજૂરી આપવી જોઈએ તે અંગેની પ્રાથમિકતા નક્કી કરવી જોઈએ. જો દરેક પરથી પ્રતિબંધ હટી જશે તો ત્રીજી લહેરનું જોખમ વધી શકે છે.

દેશમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવતાની સાથે જ લોકોએ ફરીથી બેદરકારી લેવાનું શરૂ કરી દીધું છે, જે આગામી દિવસોમાં વધુ જીવલેણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં ભારતીય સંઘના અધ્યક્ષ ટીવી નરેન્દ્રને કોરોનાની ત્રીજી લહેર વિશે સૂચન આપ્યું હતું. તેમણે કહ્યું કે કોવિડ -19 ની ત્રીજા લહેરની શક્યતાને ટાળવા માટે સરકારે તમામ પ્રવૃત્તિઓ શરૂ કરવા અંગે ખૂબ કાળજી લેવી જોઈએ. શરૂઆતમાં, આર્થિક પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવું જોઈએ. સપ્લાય ચેઇન ફરીથી શરૂ કરવા માટે ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

ટી.વી. નરેન્દ્રને કહ્યું કે અનલોકની પ્રક્રિયા શરૂ કરતા પહેલા વિચારવું જોઇએ કે કંઇ પ્રવૃતિઓને ખોલવી જરૂરી છે. જેની વધુ જરૂર નથી. તેને અત્યારે મંજૂરી આપવાની જરૂર નથી. આર્થિક પ્રવૃત્તિઓ જેવી ઘણી વસ્તુઓ છે જેની જરૂર છે. તે તેને અનલોકમાંથી રાહત આપવી જોઇએ. પરંતુ, સામાજિક કાર્યક્રમો હવે બંધ થવા જોઈએ. જોખમ વધારવાની જરૂર શું છે ? સામાજિક ઇવેન્ટ્સોને ફક્ત થોડા મહિના રાહ જોવી પડશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

વધુ છૂટ આપવાથી ત્રીજી લહેરનું જોખમ વધી શકે છે તેમણે ચેતવણી આપી હતી કે અનલૉક કરતી વખતે ખૂબ કાળજી લેવાની જરૂર છે. નહિંતર, ત્રીજી લહેરનો ભય પેદા થશે. ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થવા પર નિયંત્રણને સરળ બનાવવાનું શરૂ કર્યું છે. તે જ સમયે, દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે દિલ્હીના વિવિધ બજારોમાં કોરોના પ્રોટોકોલની અવગણનાની નોંધ લેતા કહ્યું કે આવા ઉલ્લંઘનથી ત્રીજી લહેરનું જોખમ વધુ વધશે.

સીઆઈઆઈના નવા અધ્યક્ષ નરેન્દ્રને કહ્યું કે આર્થિક પ્રવૃતિ મેમાં અને અમુક અંશે એપ્રિલમાં સંકોચાઇ છે. સ્થાનિક લોકડાઉન અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપોથી દરેકને અસર થઈ છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ડેટા દ્વારા પણ આર્થિક પ્રવૃત્તિમાં ઘટાડો સૂચવવામાં આવ્યો છે. આ દરમિયાન તેમણે રસીકરણ પર પણ ધ્યાન આપ્યું હતું.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">