મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઘટાડો, 24 કલાકમાં 59,318 લોકો કોરોનાથી સાજા થયા

મહારાષ્ટ્ર રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 34,389 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 59,318 લોકો પણ કોરોના વાયરસથી સ્વસ્થ થયા. નવા કેસો કરતા રિકવરી વધુ થવાને કારણે રાજ્યમાં સક્રિય કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઘટાડો, 24 કલાકમાં 59,318 લોકો કોરોનાથી સાજા થયા
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઘટાડો
Follow Us:
| Updated on: May 16, 2021 | 10:30 PM

મહારાષ્ટ્ર રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે છેલ્લા 24 કલાકમાં Corona વાયરસના 34,389 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 59,318 લોકો પણ કોરોના વાયરસથી સ્વસ્થ થયા. નવા કેસો કરતા રિકવરી વધુ થવાને કારણે રાજ્યમાં સક્રિય કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.રવિવારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે 974 લોકોનાં મોત નીપજ્યાં છે.

હાલમાં રાજ્યમાં  Corona ના સક્રિય કેસની સંખ્યા ઘટીને 4,68,109 પર આવી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં મૃત્યુઆંક 81,486 પર પહોંચી ગયો છે. શનિવારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે 960 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

મુંબઇમાં Corona  વાયરસના નવા કેસોમાં થોડો વધારો થયો છે. રવિવારે છેલ્લા 24 કલાકમાં શહેરમાં 1544 નવા કેસ નોંધાયા છે અને 60 લોકોનાં મોત પણ થયા છે. રવિવારે શહેરમાં કોરોનાને મ્હાત આપીને 2438 દર્દીઓ સ્વસ્થ થયા હતા. શહેરમાં હાલમાં કોરોના વાયરસના 35,702 સક્રિય કેસ છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ફેમિલી ડોકટરો તરીકે ફરજ બજાવતા ડોકટરોને કોવિડ -19 સામેની લડતમાં રાજ્યને સમર્થન આપવા અને આઈસોલેશનમાં રહેતા દર્દીઓ માટે યોગ્ય સારવાર સલાહ આપવાની અપીલ કરી છે. ખાનગી પ્રેક્ટિસ કરનારા ડોકટરો અને કોવિડ -19 કર્મચારીઓના સભ્યો સાથે ડિજિટલ વાર્તાલાપ દરમિયાન ઠાકરેએ કહ્યું હતું કે દર્દીઓએ તેમના પરિવારના ચિકિત્સકો પર બીજા કોઈ કરતાં વધારે વિશ્વાસ કરવો જોઇએ. મુખ્યમંત્રીએ કહ્યું,જો પારિવારિક તબીબો આ વાયરસ ચેપ સામેની લડતમાં સામેલ થાય તો આઇસોલેશનમાં રહેતા કોવિડ -19 દર્દીઓની સારવાર પ્રક્રિયા અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે.

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">