Coal Shortage: ઓક્ટોબર મહિનામાં વીજળીનું સંકટ કેમ વધ્યું, વાંચો શું કહે છે આ ખાસ અહેવાલ

ભારતમાં કોલસાનું સંકટ ચાલી રહ્યું છે. સરકારનો દાવો છે કે દેશમાં ક્યાંય પણ કોલસાની કટોકટી નથી અને કોઈ પણ ખૂણો વીજળીથી વંચિત ન રહે તે માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે.

Coal Shortage: ઓક્ટોબર મહિનામાં વીજળીનું સંકટ કેમ વધ્યું, વાંચો શું કહે છે આ ખાસ અહેવાલ
Power supply affected due to shortage of coal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 10:00 PM

ભારતમાં કોલસાનું સંકટ ચાલી રહ્યું છે. મીડિયામાં પણ વીજ કાપના સમાચાર આવી રહ્યા છે. સરકારનો દાવો છે કે દેશમાં ક્યાંય પણ કોલસાની કટોકટી નથી અને કોઈ પણ ખૂણો વીજળીથી વંચિત ન રહે તે માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન એક અહેવાલ કહે છે કે, ઓક્ટોબરમાં વીજળીની માંગ ઝડપથી વધી છે જ્યારે પુરવઠો ઘટ્યો છે. એટલે કે, જે દરે વીજળીની માંગ વધી છે, તે દરે વીજળીનો પુરવઠો વધ્યો નથી. ‘રોઇટર્સ’ના એક અહેવાલમાં આ વાત સામે આવી છે.

ઓક્ટોબરના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ભારતની વીજળીની માંગમાં 4.9% નો વધારો થયો છે. માંગ કરતાં 1.4 ટકા ઓછી વીજળી પૂરી પાડવામાં આવી હતી, જ્યારે કોલસાથી ઉત્પન્ન થતી વીજળીમાં 3.2 ટકાનો વધારો જોવા મળ્યો હતો. એ જ રીતે, સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી વીજળીમના ઉત્પાદનમાં 30 ટકાનો ઉછાળો હતો.

કારણ શું છે?

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડની બીજી લહેર સમાપ્ત થયા બાદ આર્થિક પ્રવૃત્તિઓમાં મોટી તેજી આવી છે. ફેક્ટરીઓ અને કારખાનાઓ પૂરજોશમાં કામ કરી રહ્યા છે. જેના કારણે વીજળીના વપરાશમાં મોટો વધારો થયો છે. આની અસર એ થઈ કે, કોલસાની અછતને કારણે વીજળીનો પુરવઠો ઓછો થઈ ગયો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જે દરે વીજળીની માંગ વધી, તે દરે થર્મલ પાવર પ્લાન્ટને કોલસો પૂરો પાડવામાં આવ્યો ન હતો. તેની મોટી અસર ઉત્તર ભારતના ઘણા પ્રાંતોમાં જોવા મળી છે જ્યાં કોલસાની અછતને કારણે એક દિવસમાં 14 કલાક સુધીનો વીજ કાપ કરવામાં આવ્યો છે. આ દાવો ‘રોઇટર્સ’એ તેના અહેવાલમાં કર્યો છે.

વૈશ્વિક બજારમાં કિંમતો વધી છે

વીજળીની વધતી સ્થાનિક માંગ અને કોલસાની અછતએ વીજળીની કટોકટીમાં વધારો કર્યો. ઘણા વૈશ્વિક પરિબળો પણ આનું મુખ્ય કારણ હતું. ભારત પોતાની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિદેશથી કોલસાની આયાત કરે છે. આ કોલસા પછી થર્મલ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. વિશ્વ બજારમાં માંગમાં વધારો થતા કોલસાના ભાવમાં વધારો થયો છે. જોકે, વિદેશી બજારોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારે વરસાદ અને તોફાનને કારણે કોલસાના ખનનમાં ઘટાડો થયો છે. તેથી, અછત હોવા છતાં માંગમાં મોટો વધારો છે. તેથી આયાતી કોલસાના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો છે.

આ પણ વાંચો: રાજનાથ સિંહના નિવેદન પર રાજકીય ધમાસાણ, CM ઉદ્ધવ ઠાકરેએ ​​કહ્યુ ‘ભાજપ હજુ ગાંધી-સાવરકરને સમજી શક્યુ નથી’

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">