સાવધાની : ગંગા નદીના પાણીમાં કોરોના વાયરસની તપાસ કરવા કેન્દ્ર સરકારે અભ્યાસ હાથ ધર્યો

કોરોના(Corona)રોગચાળાના બીજી લહેર દરમ્યાન ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગંગા(Ganga)નદી માં મૃતદેહો ફેંકી દેવામાં આવ્યાના સમાચાર અને દ્રશ્યો સામે આવ્યા હતા. તેવા સમયે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ગંગા નદીના પાણીમાં સાર્સ-સીવી -2 અથવા નોવેલ કોરોના વાયરસ છે કે કેમ તે શોધવા માટે એક અભ્યાસ હાથ ધરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

સાવધાની : ગંગા નદીના પાણીમાં કોરોના વાયરસની તપાસ કરવા કેન્દ્ર સરકારે અભ્યાસ હાથ ધર્યો
ગંગા નદીના પાણીમાં કોરોના વાયરસની તપાસ કરવા કેન્દ્ર સરકારે અભ્યાસ હાથ ધર્યો
Follow Us:
| Updated on: Jun 08, 2021 | 2:35 PM

કોરોના(Corona)રોગચાળાના બીજી લહેર દરમ્યાન ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગંગા(Ganga)નદી માં મૃતદેહો ફેંકી દેવામાં આવ્યાના સમાચાર અને દ્રશ્યો સામે આવ્યા હતા . જેની બાદ સરકારે આ રીતે શબને પાણીના ના વહેડાવવા માટે પણ કડક આદેશો પણ આપ્યા હતા. તેવા સમયે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ગંગા નદીના પાણીમાં સાર્સ-સીવી -2 અથવા નોવેલ કોરોના વાયરસ છે કે કેમ તે શોધવા માટે એક અભ્યાસ હાથ ધરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

કન્નૌજ અને પટનામાં 13 સ્થળોએ નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા

જેમાં લખનૌ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટોક્સિકોલોજીકલ રિસર્ચ (IITR)ના ડિરેક્ટર સરોજ બારીકે જણાવ્યું હતું કે આ અભ્યાસ અનેક તબક્કામાં કરવામાં આવી રહ્યો છે અને કન્નૌજ અને પટનામાં 13 સ્થળોએ નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પાણીમાં હાજર વાયરસનો  આરએનએ ટેસ્ટ કરવામાં આવશે

બારીકે જણાવ્યું હતું કે વાઈરોલોજીકલ અધ્યયન દરમ્યાન ગંગા(Ganga)નદી ના પાણીમાં હાજર વાયરસનો  આરએનએ ટેસ્ટ કરવામાં આવશે અને તેમાં રહેલા કોરોના(Corona) વાયરસને શોધવા માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આઈઆઈટીઆર વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઈઆર) હેઠળની એક સંસ્થા છે.

નદીમાં મૃતદેહો મળી આવ્યા બાદ  અભ્યાસ કરવાનો નિર્ણય 

આ અભ્યાસ હેઠળ નદીની જૈવિક લાક્ષણિકતાઓની પણ તપાસ કરવામાં આવશે. નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) એ એપ્રિલ-મેમાં કોરોના(Corona)વાયરસની બીજી લહેર પીક પર હતી ત્યારે નદીમાં મૃતદેહો મળી આવ્યા બાદ આ અભ્યાસ કરવાનો નિર્ણય લીધો હતો.

નદીના પાણીમાં  દૂષણને અટકાવવા પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ

કેન્દ્રીય જલ શક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે ગયા અઠવાડિયે ટ્વિટ કર્યું હતું, “ઉત્તર પ્રદેશ અને બિહારના ભાગોમાં ગંગા નદીમાં મૃતદેહો નાખવામાં આવ્યા હોવાના અહેવાલોને ધ્યાનમાં રાખીને, અમે નદીના પાણીમાં  દૂષણને અટકાવવા પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. ” હાલની તકનીકોનો ઉપયોગ કરીને અને નિયમિત અભ્યાસ કરવામાં આવશે.”

એનએમસીજી(NMCG)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડી.પી.મથુરિયાએ કહ્યું હતું કે, “આ પરિસ્થિતિમાં (નદી) માં વાયરસ ટકી શકતો નથી. જો કે, અમે પુરાવા આધારિત અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">