Indian Railway: ફેબ્રુઆરીથી 62 રેલ્વે સ્ટેશનો પર ફરી શરૂ કરાશે Rail Restro સુવિધા

દેશના રેલ્વે સ્ટેશન પર રેસ્ટરોરન્ટના ખાવાની સુવિધા આપતી કંપની Rail Restro લોકડાઉન દરમ્યાન બંધ કરેલી સેવાઓ 1 ફેબ્રુઆરીથી ફરી શરૂ કરવા જઇ રહી છે.

Indian Railway: ફેબ્રુઆરીથી 62 રેલ્વે સ્ટેશનો પર ફરી શરૂ કરાશે  Rail Restro સુવિધા
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 01, 2021 | 9:34 AM

દેશના રેલ્વે સ્ટેશન પર રેસ્ટરોરન્ટના ખાવાની સુવિધા આપતી કંપની Rail Restro લોકડાઉન દરમ્યાન બંધ કરેલી સેવાઓ 1 ફેબ્રુઆરીથી ફરી શરૂ કરવા જઇ રહી છે. કંપનીએ રવિવારે આ અંગે જાહેરાત કરી હતી.કંપનીએ કહ્યું કે તે હવે 62 રેલ્વે સ્ટેશન પર ફરી ઓનલાઇન ફૂડ ડિલિવરી સેવા શરૂ કરશે. રેલ્વે મંત્રાલયે શનિવારે ટ્વિટ કરીને તેની જાહેરાત કરી હતી. કંપનીએ રેલ્વે મંત્રાલયના હવાલાથી જણાવ્યું કે ભારતીય રેલ્વે દ્વારા કોવિડ સંકટ દરમ્યાન બંધ કરવામાં આવેલી ઇ- કેટરિંગ સેવા હવે પસંદગીના રેલ્વે સ્ટેશન પર એક ફેબ્રુઆરીએ શરૂ કરવા જઇ રહી છે. સુરક્ષા સબંધી તમામ નિયમોનું પાલન કરતાં આ સેવા શરૂ કરવામાં આવશે. તેનાથી મુસાફરોને સારું અને મનપસંદ ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ થશે.

કંપનીએ કહ્યું કે રેલ્વે મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ આઇઆરસીટીસી તરફથી તબક્કાવાર તેની સુવિધા આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં નવી દિલ્હી, પટના, હાવડા, વિજયવાડા,અરનાકુલમ જેવા સ્ટેશનો પર લોકોને તેની સુવિધા મળશે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Rail Restro ના મુખ્ય કારોબારી અધિકારી અને સંસ્થાપક મનીષ ચંદ્રાએ કહ્યું કે અમે ભારતીય રેલ્વેની ટ્રેનોમાં યાત્રા કરનારા લોકોને રેસ્ટોરન્ટ જેવા સ્વાદવાળું ભોજન પીરસવાની સેવા ફરી શરૂ કરવા જઇ રહ્યા છીએ. અમે ખુશ અને ઉત્સાહિત છીએ. અમે અમારા ગ્રાહકો પ્રત્યે પ્રતિબદ્ધ છીએ. અમે કોવિડ-19 સબંધી તમામ નિયમોનું પાલન કરીને સાવચેતીના તમામ પગલાં સાથે ગ્રાહકોને સ્વાદિષ્ટ ભોજન પીરસીશું.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">