AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતની મુલાકાતે આવેલા બોરિસ જ્હોન્સનનો કડક સંદેશ, કાયદાથી બચનારાઓ માટે બ્રિટન નથી, અમે માલ્યા-નીરવને સોંપવા માંગીએ છીએ

જોન્સને કહ્યું કે, ખાલિસ્તાની સંગઠનો વિશે બ્રિટનમાં ઘણી વખત વાત કરવામાં આવી છે. અમે આ માટે એન્ટી ટેરરિસ્ટ ટાસ્ક ફોર્સની રચના કરી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

ભારતની મુલાકાતે આવેલા બોરિસ જ્હોન્સનનો કડક સંદેશ, કાયદાથી બચનારાઓ માટે બ્રિટન નથી, અમે માલ્યા-નીરવને સોંપવા માંગીએ છીએ
British Prime Minister Boris Johnson.Image Credit source: Image Credit Source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 6:52 PM
Share

ભારતની બે દિવસની મુલાકાતે આવેલા બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને (Boris Johnson) સ્પષ્ટપણે કહ્યું છે કે, તેઓ ભાગેડુ નીરવ મોદી (Nirav Modi) અને વિજય માલ્યાને (Vijay Mallya) ભારતને સોંપવા માગે છે. પરંતુ તેમાં કાયદાકીય ગૂંચવણના કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે. જ્હોન્સને કહ્યું કે, અમે કાયદાથી બચવા માટે અમારા દેશ તરફ વળનારાઓને ક્યારેય આવકારવા માંગતા નથી. આ સાથે જોન્સને કહ્યું કે, ખાલિસ્તાની સંગઠનો વિશે બ્રિટનમાં ઘણી વખત વાત કરવામાં આવી છે. અમે આ માટે એન્ટી ટેરરિસ્ટ ટાસ્ક ફોર્સની રચના કરી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

ખાલિસ્તાની તત્વો વિશે ભારતની ચિંતાઓ પર, બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને શુક્રવારે કહ્યું હતું કે, બ્રિટન તેના દેશમાં કાર્યરત કટ્ટરપંથી જૂથોને સહન કરતું નથી અને અન્ય કોઈ દેશને નિશાન બનાવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત બાદ બ્રિટિશ વડા પ્રધાન જોન્સને પત્રકારોને જણાવ્યું હતું કે, અમારી ભાગીદારીને નવા સ્તરે લઈ જવાની ઘણી સંભાવનાઓ છે. યુક્રેન વિરુદ્ધ રશિયન હુમલા પર ભારતના વલણ પર બ્રિટિશ વડા પ્રધાને કહ્યું કે, તમારે સ્વીકારવું પડશે કે બુચામાં જે બન્યું તેની સામે ભારત મજબૂત રીતે બહાર આવ્યું છે. યુક્રેન વિરૂદ્ધ રશિયાના હુમલા અંગે જોન્સને કહ્યું કે, ભારતના રશિયા સાથે ઐતિહાસિક સંબંધો છે અને દરેક તેનું સન્માન કરે છે.

ભારત એક મહાન લોકશાહી છે અને ત્યાં બંધારણીય સુરક્ષાની વ્યવસ્થા છે

બ્રિટનમાં ખાલિસ્તાની તત્વોને લઈને ભારતની ચિંતાઓ પર તેમણે કહ્યું કે, અમે અમારા દેશમાં સક્રિય કટ્ટરપંથી જૂથો અને અન્ય કોઈ દેશને નિશાન બનાવવાને સહન કરતા નથી. ભારતમાં અધિકારોના ઉલ્લંઘનના અહેવાલો વિશે પૂછવામાં આવતા બ્રિટિશ વડા પ્રધાને કહ્યું કે, ભારત એક મહાન લોકશાહી છે અને ત્યાં બંધારણીય સુરક્ષાની વ્યવસ્થા છે.

આ પણ વાંચો: MBA after 12th class: ધોરણ 12 પછી MBAમાં સીધું એડમિશન લઈ શકો છો, IIFTએ ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામ કર્યો શરૂ, જાણો કેવી રીતે થશે એડમિશન

આ પણ વાંચો: CUET 2022 Marking Scheme: CUET પરીક્ષાના નિયમોમાં થયો આ ફેરફાર, NTAએ જાહેર કરી નોટિસ

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">