ભાજપના સાંસદ નંદકુમાર સિંહ ચૌહાણનું અવસાન, જાન્યુઆરીમાં લાગ્યો હતો કોરોનાનો ચેપ

મધ્યપ્રદેશના ખંડવાના ભાજપના સાંસદ (BJP MP) નંદકુમાર સિંહનું સોમવારે રાત્રે નિધન થયું હતું. તેમનો જાન્યુઆરીમાં કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ બાદ તેમની સારવાર ચાલી રહી હતી.

ભાજપના સાંસદ નંદકુમાર સિંહ ચૌહાણનું અવસાન, જાન્યુઆરીમાં લાગ્યો હતો કોરોનાનો ચેપ
નંદકુમાર સિંહ ચૌહાણ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 02, 2021 | 4:38 PM

મધ્યપ્રદેશના ખંડવાના ભાજપના સાંસદ (BJP MP) નંદકુમાર સિંહનું સોમવારે રાત્રે નિધન થયું હતું. તેઓની દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમને કોવિડ -19નું સંક્રમણ લાગ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના તેમજ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે લોકસભા સાંસદના નિધન પર શોક વ્યક્ત કર્યો.

ખંડવાના સાંસદ અને ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ નંદકુમાર સિંહ ચૌહાણ છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં દાખલ હતા. 11 જાન્યુઆરીના રોજ કોરોના પોઝિટિવ હોવાથી તેઓ ભોપાલની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. પરંતુ ગંભીર હાલતને કારણે તેમણે દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

વડા પ્રધાને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રીએ લખ્યું, ‘ખંડવાના લોકસભાના સાંસદના નિધનથી હું દુઃખી છું, સંસદની કાર્યવાહીમાં તેમજ રાજ્યમાં પાર્ટીના સશક્તિકરણ માટે કરેલા પ્રયાસોમાં તેમના યોગદાનોને યાદ રાખવામાં આવશે. તેમના પરિવારને સંવેદના. ઓમ શાંતિ.’

રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે સાંસદના નિધન પર દુ: ખ વ્યક્ત કરતાં ટિ્‌વટ કર્યું હતું કે, ‘નંદુ ભૈયાનું જવું એ મારા માટે વ્યક્તિગત ખોટ છે. નંદુ ભૈયાએ પ્રદેશ પ્રમુખ તરીકે શ્રેષ્ઠ યોગદાન આપ્યું. નંદુ ભૈયાનું પાર્થિવ શરીર આજે તેમના ઘરે પહોંચશે. આવતીકાલે આપણે બધા તેમને વિદાય આપીશું. હું તેમના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરું છુ.’

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">