રામના વનવાસ જવાના સીનમાં દશરથ ઢળી પડ્યા, લોકોએ માન્યુ કે કલાકારે કર્યો ઉત્તમ અભિનય, વાસ્તવમાં દશરથનુ પ્રાણ પંખેરુ ઉડી ગયુ હતુ

થોડા સમય માટે બધાએ વિચાર્યું કે આ તેમના અભિનયનો એક ભાગ છે, પરંતુ લાંબા સમય સુધી કોઈ હિલચાલ ન જોઈને સમિતિના પદાધિકારીઓએ તેમને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પણ પ્રયાસ નિષ્ફળ ગયો.

રામના વનવાસ જવાના સીનમાં દશરથ ઢળી પડ્યા, લોકોએ માન્યુ કે કલાકારે કર્યો ઉત્તમ અભિનય, વાસ્તવમાં દશરથનુ પ્રાણ પંખેરુ ઉડી ગયુ હતુ
Actor Playing King Dasrath in Ramlila Dies on Stage While Calling Out Lord Ram’s Name
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 2:42 PM

દશરથનું પાત્ર ભજવી રહેલા અભિનેતા રાજેન્દ્ર સિંહનું ઉત્તર પ્રદેશના બિજનૌર શહેરના દૂરના વિસ્તારમાં રામલીલા મંચન દરમિયાન હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. તે સમયે મંચ પર રામને વનવાસ મોકલી દેવાયાનું દ્રશ્ય ચાલી રહ્યું હતું. રાજા દશરથ બનનારા રાજેન્દ્રએ અલગતામાં રામ-રામ માટે બૂમો પાડવાનું શરૂ કર્યું, તેમને હાર્ટ એટેક આવ્યો અને અચાનક તેઓ સ્ટેજ પર પડી ગયા. જો કે, પ્રેક્ષકોને આ બધું રાજેન્દ્રના અભિનયનો ભાગ લાગ્યું અને તાળીઓ વગાડવાનું શરૂ કર્યું.

જોકે, પડદો પડ્યા બાદ પણ રાજેન્દ્રસિંહ ઉભા ન થયા ત્યારે સહાયક કલાકાર તેમની પાસે પહોંચ્યા અને તેમને અહેસાસ થયો કે દશરથનું પાત્ર ભજવતી વખતે,રાજેન્દ્રસિંહે રામના વનવાસ પર જવાના બાદ તેમના વિયોગમાં મંચ પર વાસ્તવમાં પોતાના પ્રાણ ત્યાગી દીધા.

આ ઘટના બાદ રામલીલા જોવા આવેલા લોકોમાં શોક છવાઈ ગયો હતો. રામલીલા જોવા આવેલા દર્શકોની આંખમાં આંસુ હતા. રાજેન્દ્ર સિંહ છેલ્લા 20 વર્ષથી આ રામલીલામાં રાજા દશરથની ભૂમિકા ભજવી રહ્યા હતા અને તેમનો અભિનય એટલો જીવંત હતો કે લોકો ભાવુક થઈ જતા હતા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

રામલીલા સમિતિના પ્રમુખ ગજરાજ ચૌહાણે જણાવ્યું હતું કે રાજા દશરથના પુત્રના અલગ થવાનું લીલા મંચન ચાલી રહ્યુ હતુ. રાજેન્દ્ર સિંહ દશરથના રૂપમાં રડી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તે સ્ટેજ પર પડી ગયા.

થોડા સમય માટે બધાએ વિચાર્યું કે આ તેમના અભિનયનો એક ભાગ છે, પરંતુ લાંબા સમય સુધી કોઈ હિલચાલ ન જોઈને સમિતિના પદાધિકારીઓએ તેમને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પણ પ્રયાસ નિષ્ફળ ગયો. સમિતિના લોકોએ તરત જ એક ખાનગી ડોક્ટરને બોલાવ્યા, પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. આ પછી રામલીલાનું મંચન બંધ કરવામાં આવ્યું. શુક્રવારે રાજેન્દ્ર સિંહના અંતિમ સંસ્કારમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો –

T20 World Cup 2021: પાકિસ્તાન 4 બોલરો સાથે ભારત સામે મેદાનમાં ઉતરશે! બાબર આઝમે નામોની જાહેરાત કરી

આ પણ વાંચો –

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ, જુનિયર ઈજનેરને બાંધકામ સમિતિના નિષ્ણાત બનાવી દેવામાં આવ્યાં!

આ પણ વાંચો –

Aryan Drugs Case : સ્ટાર પુત્રના બદલાયા તેવર, કહ્યુ ” જેલમાંથી બહાર નીકળ્યા બાદ હું ડ્રગ્સને સ્પર્શ પણ નહીં કરૂ”

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">