AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

75 વર્ષના વનવાસ બાદ બંગાળમાં પહેલીવાર બની BJPની સરકાર, ભાજપે તેમના આદર્શ શ્યામાપ્રસાદ મુખર્જીને અર્પણ કરી જીત

નહેરુ સરકારમાં મંત્રી, વિચારો અને નીતિઓ સાથે મેળ ન ખાતા એક જ વર્ષમાં નહેરુ કેબિનેટમાંથી રાજીનામુ આપી જનસંઘની સ્થાપના કરનારા શ્યામા પ્રસાદ મુખર્જીને ભાજપે બંગાળ જીતીને ખરી શ્રદ્ધાંજલિ આપી છે. જમ્મુકાશ્મીર માટે 370ની કલમના તેઓ પહેલેથી વિરોધી હતા, આ જ કારણોસર નહેરુ સાથે છેડો ફાડ્યો. પહેલા જનસંઘ અને તેમાંથી જ જન્મેલી ભારતીય જનતા પાર્ટીનો બંગાળમાં ઉદય એ તેમના ખરા આદર્શ શ્યામા પ્રસાદ મુખર્જીને 75 વર્ષના વનવાસ બાદ આપેલી ખરી શ્રદ્ધાંજલિ છે.

75 વર્ષના વનવાસ બાદ બંગાળમાં પહેલીવાર બની BJPની સરકાર, ભાજપે તેમના આદર્શ શ્યામાપ્રસાદ મુખર્જીને અર્પણ કરી જીત
| Updated on: May 15, 2026 | 4:34 PM
Share

બંગાળની રાજનીતિમાં ભાજપના વધતા પ્રભાવને માત્ર ચૂંટણી પરિણામોની દૃષ્ટિએ જોવું પૂરતી નથી.  તેની પાછળ એક ઐતિહાસિક અને વિચારધારા પણ સમાયેલી છે, જેનું કેન્દ્રબિંદુ શ્યામા પ્રસાદ મુખર્જી છે.  દેશની એકતા અને અખંડિતતા માટે જીવન અર્પણ કરનાર મુખર્જીએ જે વિચારોના બીજ વાવ્યા હતા, તે આજે બંગાળમાં  ભાજપની જીત દ્રારા ફળીભૂત થતા  દેખાઈ રહ્યા છે.  એ જ બંગાળ, જે ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીનું કાર્યક્ષેત્ર રહ્યું, ત્યાં ભાજપની જીતને માત્ર સત્તા પરિવર્તન તરીકે નહીં, પરંતુ મુખર્જીના સપનાઓને સાકાર કરવાની દિશામાં એક પગલું માનવામાં આવી શકે. ભાજપ માટે આ વિજય માત્ર રાજકીય સિદ્ધિ નથી, પરંતુ એક પ્રતિકાત્મક શ્રદ્ધાંજલિ પણ છે.   પોતાના એક એવા નેતાને, જેઓએ રાષ્ટ્રીય એકતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. આઝાદીના સમયથી બંગાળ એ ભારતીય રાજનીતિનું કેન્દ્ર રહ્યુ છે. function loadTaboolaWidget() { ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે
તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
g clip-path="url(#clip0_868_265)">