અયોધ્યામાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયો છે. આ સાથે રામ ભક્તોની 500 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો છે. આ સમારોહમાં પીએમ મોદી, સીએમ યોગી અને દેશના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ સંતો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સહિત સાત હજારથી વધુ લોકોની સભાને પણ સંબોધિત કરી હતી. અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહને ચેન્નાઈથી લાવવામાં આવેલા સુગંધિત ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. રામલલા હવે આ ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે.
ત્યારે રામ લલ્લાના પળે પળના અપડેટ તમને મળતા રહેશે અયોધ્યાથી…એકેએક ન ભૂતો ન ભવિષ્યતિ ક્ષણથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો.
પ્રાણ પ્રતિષ્ઠા પછી દેશમાં દીપોત્સવની ઉજવણી અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, “આજે સમગ્ર ભારત ભવ્ય મંદિરમાં શ્રી રામલલાના આગમન પર આનંદથી ભરાઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિનંતી પર, આખા દેશે રામ જ્યોતિ પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરી. મેં પણ મારા પરિવાર સાથે ભગવાન શ્રી રામના આગમન પર દીવા પ્રગટાવ્યા.”
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી, દેશભરમાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, ઘણી જગ્યાએ ભારે આતશબાજી કરવામાં આવી હતી.
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, તમે બધા જાણો છો કે આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ એક ઐતિહાસિક દિવસ છે. ધૈર્ય રાખવું, વડીલોનો આદર કરવો, નાનાઓને પ્રેમ કરવો, બધાને સાથે લઈને ચાલવું, સંકટના સમયે હિંમતથી કામ કરવું, મર્યાદાને ધ્યાનમાં રાખવી અને સૌના કલ્યાણ માટે કામ કરવું, આ બધા ભગવાન રામના આદર્શો છે.
અવધમાં રામના આગમનથી આખો દેશ રામમય બની ગયો છે. જેમ જેમ સાંજ પડતી જાય છે તેમ તેમ અયોધ્યા નગરી દીવાથી ઝગમગી ઉઠી છે. જાણે દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી હોય. અયોધ્યા સહિત સમગ્ર દેશમાં દીપોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે.
#WATCH अयोध्या (यूपी): राम मंदिर ‘प्राण प्रतिष्ठा’ समारोह के बाद श्री राम जन्मभूमि मंदिर का वीडियो। pic.twitter.com/iERZ6qm9Zw
— ANI_HindiNews (@AHindinews) January 22, 2024
કેરળમાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ પછી, તિરુવનંતપુરમના શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
#WATCH | Kerala: Diyas lit up in front of Sree Padmanabhaswamy Temple in Thiruvananthapuram, after the Ayodhya Ram temple ‘Pran Pratishtha’ ceremony. pic.twitter.com/xSQPeZjFuL
— ANI (@ANI) January 22, 2024
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશવાસીઓ માટે મોટી જાહેરાત કરી છે અને આ જાહેરાતથી ગરીબ પરિવારોને ઘણી મદદ મળશે. પીએમ મોદીએ કહ્યું છે કે સરકાર ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ શરૂ કરશે. પીએમે કહ્યું, ‘અયોધ્યાથી પરત ફર્યા બાદ મેં પહેલો નિર્ણય લીધો છે કે અમારી સરકાર એક કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે.’
અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન થયુ છે. આ વિશેષ કાર્યક્રમમાં દેશવિદેશમાંથી નામી ગણનામી મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. વિશ્વભરના રામભક્તો હવે તેમના રામલલાના દર્શન માટે આતુર છે. રામ મંદિર આમ જનતા માટે મંગળવારે 23 જાન્યુઆરીથી ખોલી દેવામાં આવશે. રામ મંદિર તીર્થ ક્ષેત્ર સમિતિએ શ્રદ્ધાળુઓના દર્શન અને રામલલાની આરતી માટેનો સમય જાહેર કર્યો છે.
અભિનેતા અને હાસ્ય કવિ શૈલેષ લોઢાએ અયોધ્યામાં કહ્યું હતું કે, “આજના દિવસે જીવન પવિત્ર થયું અને દર્શન પણ આજે જ થયા તેનાથી ભગવાનનો આનાથી મોટો આશીર્વાદ શું હોઈ શકે. આજે હું અહીં પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર હાજર હતો…વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અદ્ભુત સંદેશ આપ્યો કે આ ઉર્જાનો એક નવો સંચાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં જટાયુની પ્રતિમા પર ફૂલ અર્પણ કર્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી મંદિરના કામદારોને મળ્યા અને તેમના પર ફૂલ પણ વરસાવ્યા.
#WATCH | Prime Minister Narendra Modi sprinkles flowers on the idol of Jatayu at the Ram Temple premises in Ayodhya, Uttar Pradesh. pic.twitter.com/azJNLWTtTp
— ANI (@ANI) January 22, 2024
#WATCH | Prime Minister Narendra Modi showers flower petals on the workers who were a part of the construction crew at Ram Temple in Ayodhya, Uttar Pradesh. pic.twitter.com/gJp4KSnNp6
— ANI (@ANI) January 22, 2024
અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ બીજેપી સાંસદ હેમા માલિનીએ કહ્યું કે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે આપણે ભાગ્યશાળી છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુબેર ટીલા સ્થિત શિવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ પછી તેમણે રામ મંદિર નિર્માણમાં લાગેલા કામદારો પર ફૂલ પણ વરસાવ્યા હતા.
મોદીએ કહ્યું કે આજથી હજાર વર્ષ પછી પણ લોકો આ તારીખ, આ ક્ષણ વિશે વાત કરશે. હું ભાગ્યશાળી છું કે મેં સાગરથી સરયૂ સુધીનો પ્રવાસ કર્યો છે. રામ મંદિર માટે બલિદાન આપનારા તમામ કાર સેવકોને હું સલામ કરું છું.
રામ લલ્લાની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ બાદ સાધુઓએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની મુલાકાત લીધી.
#WATCH | Sadhus visit Shri Ram Janmabhoomi temple in Ayodhya after Ram Lala’s ‘Pran Pratishtha’ ceremony#RamMandirPranPrathistha pic.twitter.com/PdEMy1UPOA
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
રામમંદિર ભારતના વિકાસનું સાક્ષી બનશે. આ ભારતની ક્ષણ છે. આપણું રાષ્ટ્ર અટકવાનું નથી” : PM મોદી
#RamMandir will witness India’s development and growth. This is the moment of India. Our nation is not going to stop” #PMModi #RamMandirPranPrathistha #Ayodhya #ShriRamHomecoming #RamMandirAyodhya #TV9News pic.twitter.com/mkAtQYocL7
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
#WATCH | PM Narendra Modi greets people present at the Shri Ram Janmaboomi Temple in Ayodhya. #RamMandirPranPrathistha pic.twitter.com/zFSu3Bv7yT
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
પીએમ મોદીએ કહ્યું, સાગરથી સરયૂ સુધી દરેક જગ્યાએ રામનામ દેખાય છે. ભગવાન રામ ભારતના આત્માના દરેક કણ સાથે જોડાયેલા છે. લોકોએ દરેક યુગમાં રામ જીવ્યા છે. દરેક યુગમાં લોકોએ પોતાની રીતે રામને વ્યક્ત કર્યા છે. આ રામ રસ જીવનના પ્રવાહની જેમ વહેતો રહે છે. પ્રાચીન કાળથી ભારતના દરેક ખૂણેથી લોકો રામ રાસની પૂજા કરતા આવ્યા છે. રામ કથા અમર્યાદ છે. આજે દેશ એ લોકોને પણ યાદ કરી રહ્યો છે જેમના કામ અને સમર્પણના કારણે આપણે શુભ દિવસો જોઈ રહ્યા છીએ.
#WATCH | PM Narendra Modi says, “I got the opportunity to travel from Sagar to Saryu. From Sagar to Saryu, the same festive spirit of Ram’s name is visible everywhere…” pic.twitter.com/YkfU4ktJhF
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
અમે તે અસંખ્ય સંતો અને કાર સેવકોના ઋણી છીએ. આજનો પ્રસંગ માત્ર ઉજવણીની ક્ષણ નથી પણ ભારતીય સમાજની પરિપક્વતાની ક્ષણ પણ છે. આ માત્ર વિજયનો જ નહીં પણ નમ્રતાનો પણ પ્રસંગ છે. ઘણા રાષ્ટ્રો પોતાના ઈતિહાસમાં ફસાઈ જાય છે. એક સમય એવો પણ હતો જ્યારે કેટલાક લોકો કહેતા હતા કે રામ મંદિર બનશે તો આગ લાગશે, આવા લોકોને ભારતની સામાજિક ભાવનાની પવિત્રતા ખબર ન હતી. રામલલા મંદિરનું નિર્માણ ભારતીય સમાજની ધીરજનું પ્રતિક છે. આપણે જોઈ રહ્યા છીએ કે બાંધકામ કોઈ અગ્નિને નહીં પરંતુ ઊર્જાને જન્મ આપે છે. રામ મંદિરે સમાજના દરેક વર્ગને ઉજ્જવળ ભવિષ્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી છે. આજે હું એવા લોકોને અપીલ કરીશ કે તેઓ આવો અને તેમના વિચાર પર પુનર્વિચાર કરો. રામ અગ્નિ નથી, રામ ઊર્જા છે. રામ વિવાદ નથી, ઉકેલ છે. રામ આપણા નથી પણ બધાના છે.
રામનો કેટલો મોટો આશીર્વાદ છે કે આપણે બધા આ ક્ષણ જીવી રહ્યા છીએ, તેને જીવંત જોઈ રહ્યા છીએ. આજે બધી દિશાઓ દિવ્યતાથી ભરેલી છે. આ સામાન્ય સમય નથી. આ અદમ્ય સ્મૃતિ રેખાઓ છે જે સમયના ચક્ર પર શાશ્વત શાહીથી અંકિત કરવામાં આવી છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે જ્યાં પણ રામનું કાર્ય થાય છે ત્યાં પવન પુત્ર હનુમાન અવશ્ય હાજર હોય છે. તેથી જ હું રામભક્ત હનુમાનજીને પણ પ્રણામ કરું છું, હું માતા જાનકી, લક્ષ્મણજી અને દરેકને નમન કરું છું. હું પણ પવિત્ર સરયુને મારા નમન કરૂં છું. હું પણ રામ પાસે ક્ષમા માંગું છું. આપણા પ્રયત્નો, ત્યાગ અને તપસ્યામાં કંઈક તો કમી હોવી જોઈએ કે આટલી સદીઓ સુધી આપણે આ કામ ન કરી શક્યા. આજે એ ઉણપ ભરાઈ ગઈ છે.
પીએમ મોદીએ કહ્યું કે, આજે સાંજે દરેક ઘરમાં રામ જ્યોતિ પ્રગટાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગઈકાલે હું શ્રી રામના આશીર્વાદ સાથે રામ સેતુના પ્રારંભ બિંદુ પર હતો. ભગવાન શ્રી રામ જ્યારે સાગર પાર કરવા નીકળ્યા તે ક્ષણે સમયનું ચક્ર બદલી નાખ્યું. તેને અનુભવવાનો નમ્ર પ્રયાસ હતો. હવે સમયચક્ર ફરી બદલાશે અને શુભ દિશામાં આગળ વધશે. મારા 11 દિવસના ઉપવાસની વિધિ દરમિયાન નાસિક હોય, કેરળ હોય, રામેશ્વરમ હોય કે ધનુષકોડી હોય, હું ભાગ્યશાળી છું કે મને સાગરથી સરયૂ સુધીની મુસાફરી કરવાની તક મળી. રામનામનો એ જ ઉત્સવ સાગરથી સરયૂ સુધી ફેલાયેલો છે.
રમન્તે ઇતિ રામ : મોદી
ભગવાન રામ ભારતના આત્માના દરેક કણ સાથે જોડાયેલા છે. જો આપણે ભારતમાં ક્યાંય પણ કોઈના અંતરાત્માને સ્પર્શ કરીશું, તો આપણને આ એકતાનો અનુભવ થશે. દેશને સમાવવા માટે આનાથી વધુ સારી ફોર્મ્યુલા કઈ હોઈ શકે? દેશના ખૂણે ખૂણે રામાયણ સાંભળવાની તક મળી છે. છેલ્લા 11 દિવસમાં મને વિવિધ ભાષાઓમાં રામાયણ સાંભળવાનો મોકો મળ્યો છે. રામની વ્યાખ્યા કરતી વખતે ઋષિઓએ કહ્યું છે કે રમન્તે ઇતિ રામ.
I got the opportunity to travel from Sagar to Saryu. From Sagar to Saryu, the same festive spirit of Ram’s name is visible everywhere: #PMModi #RamMandirPranPrathistha #RamMandir #Ayodhya #ShriRamHomecoming #RamMandirAyodhya #TV9News pic.twitter.com/13KNu2Szec
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
ઓડિશાના સીએમ નવીન પટનાયક અને 5Tના ચેરમેન વીકે પાંડિયને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
(સ્ત્રોત: CMO)
#WATCH | Odisha CM Naveen Patnaik and 5T Chairman VK Pandian watched the live telecast of the Ram Mandir Pran Pratishtha ceremony.
(Source: CMO) pic.twitter.com/GbYdZ6NuPS
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
Several Bollywood celebrities attended the Ayodhya Ram Temple Pranpratishtha ceremony today.
Directors Rohit Shetty & Rajkumar Hirani, actors Madhuri Dixit Nene, Alia Bhatt-Ranbir Kapoor, Katrina Kaif-Vicky Kaushal and Ayushmann Khurrana pose for a photograph at the venue. pic.twitter.com/ufZbtmj4f9
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
અયોધ્યાના રામ મંદિરમાં સ્ટાર-સ્ટડેડ સેલ્ફી : માધુરી દીક્ષિતના પતિ, શ્રીરામ નેને, બોલિવૂડ સેલેબ્સ સાથેની ક્ષણો કેપ્ચર કરી છે.
Star-studded selfie at Ayodhya’s Ram Temple: Madhuri Dixit’s husband, Shriram Nene, captures moments with Bollywood celebs
Read @ANI Story | https://t.co/AHMM7QOR79#Ayodhya #RamTemple #LordRam #RamLalla #RamMandirPranPrathistha #PranPratishta pic.twitter.com/4UxnsAPxg1
— ANI Digital (@ani_digital) January 22, 2024
(Credit Source : @ANI)
આપણને શ્રી રામનું મંદિર મળ્યું છે. ગુલામીની માનસિકતાને તોડીને રાષ્ટ્ર આ રીતે ઈતિહાસ રચે છે. આપણે આજથી હજાર વર્ષ પછી પણ આ ક્ષણની ચર્ચા કરીશું. રામનો કેટલો મોટો આશીર્વાદ છે કે આપણે બધા આ જીવી રહ્યા છીએ. સમયના ચક્ર પર અનંત સ્મૃતિ રેખાઓ અંકિત છે. આપણે જાણીએ છીએ કે ત્યાં રામનું કાર્ય થાય છે અને પવનપુત્ર હનુમાન ત્યાં નિવાસ કરે છે, તેથી હું હનુમાનગઢીને પ્રણામ કરું છું. હું જાનકી, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન માતાને વંદન કરું છું.
રામલલાના અભિષેક બાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, ‘સિયાવર રામચંદ્ર કી જય… આજે આપણા રામ આવ્યા છે. 22 જાન્યુઆરી 2024 નો આ સૂર્ય નવી આભા લઈને આવ્યો છે. તેમણે કહ્યું કે, આ ક્ષણ અલૌકિક અને પવિત્ર છે. સદીઓની તપસ્યા પછી રામ પાછા ફર્યા છે. હું ભગવાન રામની પણ માફી માંગુ છું. આજથી હજાર વર્ષ પછી પણ લોકો આ તારીખ, આ ક્ષણ વિશે વાત કરશે. આ રામનો એટલો મોટો આશીર્વાદ છે કે આપણે બધા આ ક્ષણ જીવી રહ્યા છીએ અને તે ખરેખર બની રહ્યું છે તે જોઈ રહ્યા છીએ.
22 જાન્યુઆરી, 2024 ઇતિહાસના પુસ્તકોમાં કાયમ માટે કોતરાઈ ગયું છે. કારણ કે રામલલ્લા સેંકડો વર્ષોની રાહનો અંત કરીને અયોધ્યા પાછા ફર્યા છે! : PM મોદી
January 22, 2024 etched in history books forever as #RamLalla returns to #Ayodhya, ending a wait of hundreds of years!: PM #NarendraModi#RamMandirPranPrathistha #RamMandirAyodhya #TV9News pic.twitter.com/MRu685SnbA
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
પીએમ મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, સદીઓની રાહ જોયા બાદ આપણા ભગવાન રામનું આગમન થયું છે. તે હવે ટેન્ટમાં નહિ રહે. તે ભવ્ય મંદિરમાં રહેશે.
“#RamLalla will not stay in a tent now. He will stay in grand temple”: says #PMModi #RamMandirPranPrathistha #RamMandir #Ayodhya #ShriRamHomecoming #RamMandirAyodhya #TV9News pic.twitter.com/EtetzxxmZX
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
ભાગવતે કહ્યું કે, અયોધ્યામાં કોઈ વિખવાદ નથી. રામરાજ્ય આવવાનું છે. નાના વિવાદોને પાછળ છોડવા પડશે. ધર્મ સમન્વયથી વર્તવાનો છે. જ્યાં ઉદાસી જુઓ ત્યાં દોડો. આપણે આપણી જાત પર નિયંત્રણ રાખવું પડશે. શુદ્ધતા હોવી જોઈએ અને આ માટે સંયમ જરૂરી છે.
RSS ચીફ મોહન ભાગવતે કહ્યું કે, આજના આનંદને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેમણે પીએમ મોદીને તપસ્વીનું બિરુદ આપ્યું. તેમણે કહ્યું કે રામલલ્લા સાથે ભારતનો ‘સ્વ’ પાછો ફર્યો છે.
પ્રાણ પ્રતિષ્ઠા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, ભગવાન શ્રી રામનો 500 વર્ષનો વનવાસ પૂરો થયો છે. કરોડો દેશવાસીઓનું સપનું આજે પૂરું થયું છે.
યોગી આદિત્યનાથે કહ્યું કે, મન લાગણીશીલ છે અને આ ક્ષણનું વર્ણન કરવા માટે શબ્દો શોધી શકતા નથી. રામનું નામ દરેકના મનમાં છે. દરેક માર્ગ અયોધ્યા તરફ આવી રહ્યો છે. દરેક જીભ રામ રામનો જપ કરી રહી છે. રામ રોમમાં છે. એવું લાગે છે કે આપણે ત્રેતાયુગમાં પ્રવેશ કર્યો છે. આજે દરેક રામ ભક્તમાં ગર્વ અને સંતોષની લાગણી છે. આ દિવસની રાહ જોતા પાંચસો વર્ષ વીતી ગયા. આ અધૂરી ઈચ્છાને લઈને ડઝનેક પેઢીઓ ધરા ધામથી સાકેત ધામમાં ગઈ છે. આ પ્રકારનો આ પહેલો કિસ્સો હશે જેમાં દેશના બહુમતી સમુદાયે પોતાના દેશમાં પોતાના પૂજારીઓ માટે મંદિર બનાવવા માટે આટલા વર્ષો સુધી લડત ચલાવી હોય. સમાજના દરેક વર્ગે જાતિ, વિચારધારા અને ફિલસૂફીથી ઉપર ઉઠીને રામના કાર્યમાં પોતાને સમર્પિત કરી દીધા. આખરે એ તક આવી. આજે આત્મા ખુશ છે કે મંદિર જ્યાં બાંધવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો ત્યાં જ બાંધવામાં આવ્યું છે.
ગોવિંદ ગિરીજીએ કહ્યું કે, તમને જોયા પછી તેમને એક જ રાજા યાદ આવે છે અને તે નામ છે છત્રપતિ શિવાજી મહારાજ. લોકોને ખબર નથી કે જ્યારે તે મલ્લિકાર્જુનને મળવા ગયો ત્યારે તેણે ત્રણ દિવસના ઉપવાસ કર્યા. તેણે કહ્યું કે મારે નિવૃત્ત થવું છે. ઇતિહાસમાં આ એક ખૂબ જ અનોખી ઘટના છે. આજે આપણને એવા જ મહાપુરુષો મળ્યા જેઓ હિમાલયમાંથી ભગવતી જગદંબા દ્વારા ભારત માતાની સેવા કરવા પાછા ફર્યા હતા. આટલું કહીને દેવ ગિરી ભાવુક થઈ ગયા.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ પછી લોકોને સંબોધિત કર્યા.
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath addresses people after the ‘Pran Pratishtha’ ceremony at the Shri Ram Janmaboomi Temple in Ayodhya. #RamMandirPranPrathistha pic.twitter.com/OenC8dVAi9
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
PM #NarendraModi breaks his fast after the ‘Pran Pratishtha’ ceremony #RamLallaVirajman #Ayodhya #RamMandirPranPrathistha #RamMandirAyodhya #TV9News pic.twitter.com/3EFPkzFtMa
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આવાહ દેવી મંદિરમાં પૂજા કરી.
#WATCH | Hamirpur, Himachal Pradesh: Union Minister Anurag Thakur offers prayers at Awah Devi Temple. pic.twitter.com/bH7COfiXtt
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
#WATCH | Ayodhya, Uttar Pradesh | Singer Anuradha Paudwal gets emotional; says, “I have no words. When God decides, nobody can stop him from coming…”#RamMandirPranPrathistha pic.twitter.com/wnDbDQo2TO
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પીએમ નરેન્દ્ર મોદીને અયોધ્યામાં રામ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરી હતી.
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath presents a replica of Ayodhya’s Ram temple to PM Narendra Modi at the Shri Ram Janmaboomi Temple in Ayodhya.
#RamMandirPranPrathistha pic.twitter.com/oBJXl6Nv6u
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સુરતમાં ભક્તોને મીઠાઈનું વિતરણ કર્યું.
MoS (Home) @sanghaviharsh distributes sweets among Devotees in #Surat on the occasion of #RamMandirPranPrathistha #RamMandirAyodhya #RamLallaVirajman #TV9News pic.twitter.com/azWR996zzF
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં સભાને સંબોધશે.
#WATCH | PM Narendra Modi to shortly address the gathering at the Shri Ram Janmaboomi Temple in Ayodhya.#RamMandirPranPrathistha pic.twitter.com/CXj9qg1i9K
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
એવા અહેવાલો છે કે પીએમ મોદી લગભગ 50 મિનિટ સુધી મંદિરમાં રોકાશે. આ પછી તે અયોધ્યામાં જ બીજા કાર્યક્રમમાં ભાગ લેશે. તેમજ બપોરે 2 વાગે કુબેર ટીલા જશે. આ પછી બપોરે 3 વાગ્યાની આસપાસ દિલ્હી જવા માટે રવાના થઈ શકે છે.
પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદીએ સંતો પાસેથી આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન તેમને સંતો તરફથી ભેટ તરીકે એક વીંટી આપવામાં આવી હતી.
પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ દરમિયાન પીએમ મોદીએ રામ લલ્લાની પૂજા કરી હતી. આ પછી તેણે રામલલાને ચાંદીનું છત્ર અર્પણ કર્યું.
#WATCH | Prime Minister Narendra Modi leads rituals at the Shri Ram Janmaboomi Temple in Ayodhya.
#RamMandirPranPrathistha pic.twitter.com/1HuzF7A0nS
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
#WATCH | PM Modi performs ‘Dandavat Pranam’ at the Shri Ram Janmaboomi Temple in Ayodhya. #RamMandirPranPrathistha pic.twitter.com/kAw0eNjXRb
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
#WATCH | Ayodhya: Pran Pratishtha ceremony of Shri Ram Janmaboomi Temple concludes.#RamMandirPranPrathistha pic.twitter.com/tKM1lADaFB
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
#WATCH | Kerala Governor Arif Mohammed Khan watches the live telecast of the Shri Ram Janmabhoomi Pran Pratishtha ceremony going on in Ayodhya. pic.twitter.com/U5T8V2GIBR
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
અયોધ્યાથી લઈ અમેરિકા સુધી ભક્તોનું જય શ્રી રામ . #Ayodhya #USA #AyodhaRamMandir #RamMandirPranPrathistha pic.twitter.com/5zdK0lLShP
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
અમદાવાદ : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ચાલી રહેલા પ્રાણપ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ નિહાળ્યું.
#WATCH | Shilaj, Ahmedabad | Gujarat CM Bhupendra Patel watches the live telecast of the Pranpratishtha ceremony underway at Shri Ram Janmabhoomi Temple in Ayodhya. pic.twitter.com/mc7UxAQSxc
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
#WATCH | PM Narendra Modi performs the ‘aarti’ of Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya #RamMandirPranPrathistha pic.twitter.com/7dUwTzsR65
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
PM #NarendraModi offers prayers to #RamLalla#RamLallaVirajman #RamMandirPranPrathistha #RamMandirAyodhya #TV9News pic.twitter.com/qcweCqz3cL
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગઈ છે. ગર્ભગૃહમાંથી પ્રથમ તસ્વારો સામે આવી છે. તેઓ તેમના હાથમાં સોનાનું ધનુષ્ય અને બાણ ધરાવે છે.
#WATCH | Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya#RamMandirPranPrathistha pic.twitter.com/QOW51jbt5L
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
રામ મંદિર શંખ, શહેનાઈ અને મંત્રોના જાપથી ગુંજી ઉઠ્યું. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે. આ સાથે રામ ભક્તોની 500 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો છે.
#WATCH | Prime Minister Narendra Modi leads rituals at the Shri Ram Janmaboomi Temple in Ayodhya.#RamMandirPranPrathistha pic.twitter.com/NjDMeUojal
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રામ લલ્લાની પ્રતિમાનું અનાવરણ થતાં અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસર પર હેલિકોપ્ટરોએ ફૂલોની વર્ષા કરી હતી.
#WATCH | Choppers shower flower petals over Shri Ram Janmaboomi Temple premises in Ayodhya as the idol of Ram Lalla is unveiled in the presence of Prime Minister Narendra Modi. pic.twitter.com/obp7dxyV6r
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
PM #NarendraModi unveils the #RamLallaIdol at the #ShriRamJanmaboomi Temple in #Ayodhya #RamLallaVirajman #RamMandirAyodhya #TV9News pic.twitter.com/kAPf59vo8S
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
Prime Minister #NarendraModi leads rituals at the #RamTemplePranPratishtha ceremony in #Ayodhya
RSS chief #MohanBhagwat also present.
#RamLallaVirajman #RamMandirAyodhya #TV9News pic.twitter.com/30IoBjkBZu— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
Prime Minister #NarendraModi performs rituals at the #ShriRamJanmaboomi Temple in #Ayodhya #RamMandirPranPrathistha #RamLallaVirajman #RamMandirAyodhya #TV9News pic.twitter.com/x6BQZaV2TO
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
અયોધ્યા રામ મંદિરમાં અભિષેક સમારોહના મુખ્ય યજમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂજા સામગ્રી સાથે પહોંચ્યા છે. મંદિરના ગર્ભગૃહમાં તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર છે. સમારંભ લગભગ 12:29 કલાકે શરૂ થશે.
Prime Minister #NarendraModi at the Shri Ram Janmaboomi Temple in #Ayodhya #RamMandirPranPrathistha #RamLallaVirajman #RamMandirAyodhya #TV9News pic.twitter.com/x2MIFr3bCw
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
Prime Minister #NarendraModi arrives at #ShriRamJanmaboomi Temple in #Ayodhya to participate in the #RamTemplePranPratishtha ceremony #TV9News pic.twitter.com/2t5P0yGaef
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
Prime Minister Narendra Modi arrives at Shri Ram Janmaboomi Temple in Ayodhya to participate in the Ram Temple Pran Pratishtha ceremony pic.twitter.com/pmHLCIh127
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
મુકેશ અંબાણીના ઘર ‘એન્ટિલિયા’ બન્યું રામ મય, આ વીડિયો તમારૂ મન મોહી લેશે#RamMandir #AyodhyaRamMandir #Ayodhya #RamMandirPranPratishta #ShriRamHomecoming #MukeshAmbanihttps://t.co/azDzcGKj5U
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
Ayodhya Ram Mandir Live : ભારત સિવાય આ 7 દેશોની પણ છે પોતાની રામાયણ, દરેકના રામ છે અલગ અલગ, જુઓ તસવીરો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને MD મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે પહોંચ્યા.
#WATCH | Reliance Industries Chairman and MD Mukesh Ambani & his wife Nita Ambani at Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Ram Temple Pran Pratishtha ceremony.#RamMandirPranPrathistha pic.twitter.com/S9hIiV51bg
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
Rajasthan: Pali artist makes Lord Ram’s pictures on Peepal leaves
Read @ANI Story | https://t.co/4TqOaPUeOy#Rajasthan #PaliArtist #Ayodhya #RamTemple #LordRam #RamLalla #RamMandirPranPrathistha #PranPratishta pic.twitter.com/qsUsFNPRUH
— ANI Digital (@ani_digital) January 22, 2024
(Credit Source : @ANI)
#WATCH | Singer-composer Shankar Mahadevan sings Ram Bhajan at Shri Ram Janmaboomi Temple in Ayodhya ahead of the Pran Pratishtha ceremony. pic.twitter.com/n5ObAHJiBR
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં પ્રાર્થના કરી છે. જે મંદિર બિરલા મંદિર તરીકે પણ ઓળખાય છે.
Union HM Amit Shah offers prayers at Shri Laxmi Narayan Temple, also known as Birla Mandir #Ayodhya #RamMandirPranPrathistha #RamLallaVirajman #RamMandirAyodhya #TV9News pic.twitter.com/ERZJ0BAnGJ
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
આજે 22 જાન્યુઆરીએ મુહૂર્તનો સુભગ સમનવય રચાઈ રહ્યો છે જે સમયે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ ત્રેતાયુગમાં અભિજીત મુહૂર્તમાં થયો હતો. આ શુભ મુહૂર્તમાં માત્ર ભગવાન શ્રી રામ જ નહીં પરંતુ ભગવાન કૃષ્ણનો પણ જન્મ થયો હતો.આજે સુરતમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક પર્વએ મોટી સંખ્યામાં બાળકોને જન્મ આપવા દંપતીઓએ આયોજન કર્યું છે. તેમજ આજે જન્મેલા બાળકને “રામ” નામ અપાયું છે.
રામલલ્લાની પ્રતિમાના શિલ્પકાર અરુણ યોગીરાજે કહ્યું, મને લાગે છે કે હું હવે પૃથ્વી પરનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું. મારા પૂર્વજો, પરિવારના સભ્યો અને ભગવાન રામલલ્લાના આશીર્વાદ હંમેશા મારી સાથે રહ્યા છે. મને લાગે છે કે હું ભાગ્યશાળી છું.
Singer Anuradha Paudwal sings Ram Bhajan at Shri Ram Janmaboomi Temple in Ayodhya ahead of the Pran Pratishtha ceremony. #Ayodhya #RamMandirPranPrathistha #RamLallaVirajman #RamMandirAyodhya #TV9News pic.twitter.com/5j3sPggwJd
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
Devotees pray next to a ‘Rangoli’ of #RamMandir to mark its consecration ceremony, inside the Swaminarayan temple in #Ahmedabad . #RamMandirPranPrathistha #AyodhaRamMandir pic.twitter.com/rljksioAML
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું કે, આ દિવસ ઈતિહાસના પાનામાં લખવામાં આવશે, અમે અહીં આવીને ખૂબ જ ખુશ છીએ.
રવીન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે અયોધ્યા પહોંચ્યા, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રમત જગતના દિગ્ગજોનો જમાવડો#RamMandirPranPrathistha #JaiShreeRam #LordRam #Cricket #Tennis #RavindraJadejahttps://t.co/DYmjzgWkai
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને કારણે ત્રિપુરા સરકારે પણ ડ્રાય ડે જાહેર કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી અને IPFTની સરકાર છે. ત્રિપુરાની સાથે આસામ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તરાખંડમાં પણ ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રાહુલ ગાંધી આસામના બટાદ્રવ શ્રીમંત શંકરદેવના જન્મસ્થળની મુલાકાતે જવાના હતા. જો કે આસામ સરકારે તેમને રોકી દીધા છે. આવી સ્થિતિમાં તેણે રઘુપતિ રાઘવ રાજારામ ગાવાનું શરૂ કર્યું છે. જાણો કારણ
કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમએ કહ્યું છે કે, આજનો દિવસ સનાતનના શાસન અને ‘રામ રાજ્ય’ની પુનઃસ્થાપનાનો દિવસ છે. આ દિવસ સદીઓના સંઘર્ષ અને હજારો લોકોના બલિદાન પછી આવ્યો છે. મને લાગે છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન હોત તો આ શક્ય ન બન્યું હોત.
Ahead of #RamMandir event, PM #NarendraModi captures aerial view of #Ayodhya temple from his aircraft . #RamMandirPranPrathistha pic.twitter.com/jxtWAMI03v
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
યોગ ગુરુ રામદેવે કહ્યું, “અમે ત્યારે આવ્યા જ્યારે રામ લલ્લા તંબુમાં હતા અને આજે એક દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, તે સનાતનનો નવો ઈતિહાસ રચી રહ્યું છે. રામ મંદિરના અભિષેક સાથે રામ રાજ્યની શરૂઆત થઈ રહી છે…. “
જેડીએસના વડા અને પૂર્વ પીએમ એચડી દેવગૌડા અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા.
કાર્યક્રમના મુખ્ય યજમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી ગયા છે. રામ મંદિરમાં ટૂંક સમયમાં કાર્યક્રમ શરૂ થઈ શકે છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ તેઓ સવારે 11 વાગે મંદિર પહોંચશે. પ્રાણ પ્રતિષ્ઠા સંબંધિત સંસ્કાર 12.05 થી 12.55 દરમિયાન કરવામાં આવશે.
#WATCH | Uttar Pradesh: Actors Amitabh Bachchan and Abhishek Bachchan at the Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Ram Temple Pran Pratishtha ceremony #RamMandirPranPrathistha pic.twitter.com/fus6oiCJIG
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
Devotees, VVIPs reach in large numbers for ‘Pran Pratishtha’#Ayodhya #RamMandirPranPrathistha #RamLallaVirajman #RamMandirAyodhya #TV9News pic.twitter.com/331l3eZz8d
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
#WATCH | Uttar Pradesh | Bageshwar Dham’s Dhirendra Shastri, Yog Guru Ramdev, Swami Chidanand Saraswati arrive at Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Pran Pratishtha ceremony pic.twitter.com/YeIDxixdyr
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
Defence Minister Rajnath Singh performs pooja at his residence ahead of the Pran Pratishtha ceremony at Ram Temple in Ayodhya. pic.twitter.com/Kw3Fl3TV04
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
આ ભવ્ય દરવાજો ખુલતાની સાથે જ દર્શન થશે રામલલ્લાના #Ayodhya #RamMandirPranPrathistha #RamLallaVirajman #RamMandirAyodhya #TV9News pic.twitter.com/d8lZQeXX5u
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
આરએસએસના વડા મોહન ભાગવત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે રામ મંદિર પહોંચ્યા છે.
#WATCH | Uttar Pradesh: RSS chief Mohan Bhagwat arrives at Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Ram Temple Pran Pratishtha ceremony#RamMandirPranPrathistha pic.twitter.com/4RGfCK7Whe
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામ મંદિર પહોંચ્યા છે. આ દરમિયાન મોહન ભાગવત, અમિતાભ બચ્ચન, અનિલ અંબાણી સહિત ઘણા મોટા ચહેરાઓ સ્થળ પર પહોંચ્યા હતા.
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath greets people as he arrives at Shri Ram Janmabhoomi Temple in Ayodhya
Ayodhya Ram Temple Pran Pratishtha ceremony is taking place today. #RamMandirPranPrathistha pic.twitter.com/eCxBLmkOVu
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
બોલીવુડના દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચન અયોધ્યા પહોંચી ગયા છે. તેઓ રામ મંદિર પરિસરમાં હાજર છે. આ સિવાય અભિષેક બચ્ચન, અનિલ અંબાણી જેવા દિગ્ગજ નેતાઓ પણ રામ મંદિર પરિસરમાં હાજર છે. રામ મંદિર પરિસરમાં કંગના રનૌત, સોનુ નિગમ પણ હાજર છે.
પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યામાં મહેમાનોનું આગમન ચાલુ છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત અયોધ્યા પહોંચી ગયા છે. આ સિવાય સાઈના નેહવાલ, સીએમ યોગી, સચિન તેંડુલકર, રાજકુમાર રાવ, રામ ચરણ પણ પહોંચ્યા છે.
#Ayodhya, #UttarPradesh | Ace shuttler Saina Nehwal says, “I think this is a big day for all of us. I am fortunate to have received the opportunity to be here today. We will have the darshan of Lord #Ram here. So, we are waiting for that moment…I can’t express my joy in… pic.twitter.com/RAfOdKFZnd
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
Ayodhya Ram Mandir Live : અયોધ્યા અને દિલ્લીમાં પ્રખ્યાત રામ લાડુનું ભગવાન શ્રી રામ સાથે શું છે સબંધ
ગોંડલના BAPS સ્વામિનારાયણ અક્ષર મંદિરમાં 1008 બાળકોએ રામના પરિવેશમાં ઉજવણી કરી#Rajkot #RamMandir #AyodhyaSriRamTemple #AyodhyaRamMandir #RamMandirPranPratishta #Ayodhya #ShriRamHomecoming #TV9News pic.twitter.com/IdUfc76d1c
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
સુરત : આજે અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. દેશમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ એક કલાકારે અયોધ્યામાં રામ મંદિરની નયનરમ્ય કલાકૃતિને આકાર આપ્યો છે. વીડિયો જુઓ
Uttar Pradesh: Telugu superstars Chiranjeevi and Ram Charan arrived at Ayodhya airport | TV9Gujarati#UttarPradesh #Chiranjeevi #RamCharan #ayodhyaairport #tv9gujarati pic.twitter.com/njeDsA4cJj
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રૂદ્રેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ આજે ભારત માટે સૌથી મોટો ઉત્સવ છે. અયોધ્યામાં અભિષેક સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ માટે હું દેશવાસીઓને અભિનંદન આપું છું.
#WATCH | Goa CM Pramod Sawant visits and offers prayers at Rudreshwar Temple in Panaji. pic.twitter.com/5hhK9JCVMI
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં રામ લલ્લાના અભિષેક સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. ત્રિનિદાદ અને ટોબૈગોમાં રામ જન્મભૂમિ સ્થાન સમિતિએ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ રામ મંદિરના સહયોગથી ઉજવણી કરી રહ્યા છે. અહીં અમેરિકાના ન્યુ જર્સીમાં ભારતીયોએ શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ સિવાય મિનેસોટા અને ન્યૂયોર્કમાં પણ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.
યુપીના સીએમ યોગી આદિત્યનાથ રામ મંદિર પહોંચી રહ્યા છે. તેમનો કાફલો રામ પથ પર પહોંચી ગયો છે. બીજી તરફ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અયોધ્યા એરપોર્ટ પર પહોંચી ગયો છે.
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath greets people as he arrives at Shri Ram Janmabhoomi Temple in Ayodhya
Ayodhya Ram Temple Pran Pratishtha ceremony is taking place today.#RamMandirPranPrathistha pic.twitter.com/T1fzIvQe5j
— ANI (@ANI) January 22, 2024
(Credit Source : @ANI)
પીએમ મોદી હવે પહેલાની યોજના મુજબ એરપોર્ટથી મંદિર પહોંચશે. મતલબ કે હવે રોડથી નહીં પણ એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા સાકેતના હેલિપેડ પર ઉતરશે. ત્યાંથી મંદિર જવા રવાના થશે.
સદીઓથી વાવેલી ઊગે પ્રતિક્ષા, તો પાંપણથી એને પોખાય, કે રોમ રોમથી રમતા એ રામ નામના ઉત્સવમાં#RamMandir #AyodhyaSriRamTemple #AyodhyaRamMandir #RamMandirPranPratishta #Ayodhya #ShriRamHomecoming #TV9News pic.twitter.com/UMJTqnSHqX
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2024
(Credit Source : @tv9gujarati)
Published On - 11:43 am, Sun, 21 January 24