રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મંદિરમાં જવા માટે ધરણા પર ઉતર્યા રાહુલ ગાંધી, જાણો કારણ ?

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રાહુલ ગાંધી આસામના બટાદ્રવ શ્રીમંત શંકરદેવના જન્મસ્થળની મુલાકાતે જવાના હતા. જોકે, આસામ સરકારે તેમને રોકી દીધા છે. આવી સ્થિતિમાં તેણે રઘુપતિ રાઘવ રાજારામ ગાવાનું શરૂ કર્યું છે.

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મંદિરમાં જવા માટે ધરણા પર ઉતર્યા રાહુલ ગાંધી, જાણો કારણ ?
Follow Us:
| Updated on: Jan 22, 2024 | 11:06 AM

અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક થઈ રહ્યો છે અને બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છે. પોતાની યાત્રા દરમિયાન રાહુલ ગાંધી મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશની મુલાકાત બાદ આસામ પહોંચ્યા છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે તેઓ બટાદ્રાવામાં શ્રીમંત શકરદેવના જન્મસ્થળની મુલાકાતે જવાના હતા.

જોકે, આસામ સરકારે તેમને ત્યાં જતા રોક્યા હતા. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી, જયરામ રમેશ અને અન્ય કોંગ્રેસી નેતાઓ રસ્તા પર ધરણા પર બેસી ગયા અને ‘રઘુપતિ રાઘવ રાજારામ’ની ધૂન ગાવા લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે તેમને 3 વાગ્યા પહેલા મંદિર જવાથી રોકી દેવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

જે વીડિયો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે કોંગ્રેસના નેતા રઘુપતિ રાઘવ રાજા રામ રસ્તા પર બેસીને ગાઈ રહ્યા છે અને તાળીઓ પાડી રહ્યા છે. એક રીતે તેઓ આસામ સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. ત્યાં નજીકમાં લોકોની ભારે ભીડ એકઠી થઈ છે.

તમને જણાવી દઈએ કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓએ આવવાની ના પાડી દીધી હતી. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીએ આમંત્રણ નકારી કાઢ્યું હતું અને કહ્યું કે આ કાર્યક્રમનું રાજનીતિકરણ કરવામાં આવશે.

આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ રાહુલ ગાંધીને શ્રીમંત શકરદેવના જન્મસ્થળની મુલાકાત નહીં લેવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર તેઓ નથી ઈચ્છતા કે મંદિરમાં કોઈપણ પ્રકારની અરાજકતા સર્જાય. તેમણે કહ્યું હતું કે શ્રીમંત શંકરદેવ અને પ્રભુ શ્રી રામ વચ્ચે કોઈ સ્પર્ધા નથી. તમને જણાવી દઈએ કે શ્રીમંત શંકરદેવ વૈષ્ણવ સંત હતા. મુખ્યમંત્રી શર્માએ કહ્યું હતું કે રાહુલ ગાંધીના પ્રવાસના રૂટ પર સુરક્ષા માટે કમાન્ડો તૈનાત કરવામાં આવશે.

આ પણ વાંચો: પીએમ મોદી આજે ફરી ઈતિહાસ રચશે, રામ મંદિર પહોચતા જ સર્જાશે રેકોર્ડ, જાણો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
g clip-path="url(#clip0_868_265)">