રામમંદિર નિર્માણ માટે આપવા ઈચ્છો છો દાન? ટ્રસ્ટે જાહેર કરી બેન્ક એકાઉન્ટની વિગત

|

Sep 20, 2020 | 11:22 PM

અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે. શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટ તરફથી તેની જાણકારી આપવામાં આવી છે. 5 ઓગસ્ટે વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા હતા અને રામમંદિરનું ભૂમિપૂજન કર્યુ હતું. ત્યારે ટ્રસ્ટ તરફથી દાન સ્વીકારવા માટે બેન્ક એકાઉન્ટ નંબર અને અન્ય જાણકારી આપવામાં આવી છે. જેનાથી લોકો દાન કરી શકશે. श्री राम जन्मभूमि […]

રામમંદિર નિર્માણ માટે આપવા ઈચ્છો છો દાન? ટ્રસ્ટે જાહેર કરી બેન્ક એકાઉન્ટની વિગત

Follow us on

અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે. શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટ તરફથી તેની જાણકારી આપવામાં આવી છે. 5 ઓગસ્ટે વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા હતા અને રામમંદિરનું ભૂમિપૂજન કર્યુ હતું. ત્યારે ટ્રસ્ટ તરફથી દાન સ્વીકારવા માટે બેન્ક એકાઉન્ટ નંબર અને અન્ય જાણકારી આપવામાં આવી છે. જેનાથી લોકો દાન કરી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી કેન્દ્ર સરકાર તરફથી ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેની પાસે રામમંદિરના સંચાલનથી જોડાયેલા અધિકાર રહેશે. વડાપ્રધાન મોદીને ટ્રસ્ટ તરફથી ભૂમિપૂજનનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ 5 ઓગસ્ટે વડાપ્રધાને ભૂમિપૂજન કર્યુ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:30 pm, Wed, 12 August 20

Next Article