અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે. શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટ તરફથી તેની જાણકારી આપવામાં આવી છે. 5 ઓગસ્ટે વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા હતા અને રામમંદિરનું ભૂમિપૂજન કર્યુ હતું. ત્યારે ટ્રસ્ટ તરફથી દાન સ્વીકારવા માટે બેન્ક એકાઉન્ટ નંબર અને અન્ય જાણકારી આપવામાં આવી છે. જેનાથી લોકો દાન કરી શકશે.
श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र के बैंक खातों की जानकारी तथा दान करने की प्रक्रिया का विवरण निम्नानुसार है।
Details of the bank accounts of Shri Ram Janmbhoomi Teerth Kshetra and various ways of donation are mentioned below.
जय श्री राम!
Jai Shri Ram! pic.twitter.com/6MrVfKMft4— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) August 12, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી કેન્દ્ર સરકાર તરફથી ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેની પાસે રામમંદિરના સંચાલનથી જોડાયેલા અધિકાર રહેશે. વડાપ્રધાન મોદીને ટ્રસ્ટ તરફથી ભૂમિપૂજનનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ 5 ઓગસ્ટે વડાપ્રધાને ભૂમિપૂજન કર્યુ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 12:30 pm, Wed, 12 August 20