શ્રદ્ધાના હત્યારા આફતાબ પર હુમલો, હિન્દુ સેના એ કર્યો હલ્લાબોલ

મળતી માહિતી અનુસાર જેવો આફતાબ પોલીસ વાનમાં બેસીને જેલ જવા માટે રવાના થયો તે પહેલા હિન્દુ સેના એ તેને પર હુમલો કર્યો. આ દરમિયાન આફતાબને બહાર નીકાળી અને જાનથી મારી નાખવાનો પ્રયાસ થયો.

શ્રદ્ધાના હત્યારા આફતાબ પર હુમલો, હિન્દુ સેના એ કર્યો હલ્લાબોલ
attack on shraddha murderer aftab van Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2022 | 9:42 PM

દિલ્હીના મહરૌલીમાં શ્રદ્ધા વાલકર હત્યાકાંડના આરોપી આફતાબ પૂનાવાલા પર આજે રાત્રે લગભગ 8 કલાકે હુમલો થયો છે. ફોરેન્સિક સાયન્સ લાઈબ્રેરીમાં પોલીગ્રાફ ટેસ્ટ બાદ આફતાબ બહાર નીકળતા જ તેની પોલીસ વાન પર હુમલો કરવામાં આવ્યો હતો. હવામાં તલવાર લહેરાવી અને હાથમાં હથોડો લઈને હિન્દુ સેનાના કાર્યકર્તાઓએ આ હુમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર જેવો આફતાબ પોલીસ વાનમાં બેસીને જેલ જવા માટે રવાના થયો તે પહેલા હિન્દુ સેના એ તેને પર હુમલો કર્યો. આ દરમિયાન આફતાબને બહાર નીકાળી અને જાનથી મારી નાખવાનો પ્રયાસ થયો.

તે જ સમયે પોલીસ જવાનો હુમલાખોરોને દૂર કરવા માટે પિસ્તોલ લઈને બહાર આવ્યા હતા. પોલીસ જવાનો એ હુમલાખોરોને પાછળ હટી જવા માટે ચેતવણી પણ આપી, સાથે સાથે તેમણે ફાયરિંગની પણ ચેતવણી આપી હતી. પોલીસે 2 હુમલાખોરોની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય હુમલાખોરો ભાગવામાં સફળ રહ્યા હતા. એક હુમલાખોરે જણાવ્યુ છે કે ગુડગાવથી આ તમામ 15 લોકો આફતાબના ટુકડા કરવા આવ્યા હતા. તેઓ સવારે 11 વાગ્યાથી આફતાબના બહાર આવવાની રાહ જોઈ રહ્યા હતા. તેઓ અમારી શ્રદ્ધા બહેનના 35 ટુકડા કર્યા હતા, અમે તેના 70 ટુકડા કરીશું.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

હત્યારા પર જીવલેણ હુમલો

આફતાબ પર થયેલા આ હુમલા દરમિયાન ત્યાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર આફતાબની સાથે વાનમાં તે સમયે 5 પોલીસ જવાનો હાજર હતા. આ 5 પોલીસ જવાનોમાં એક સબ ઈન્સ્પેકટર હતા, જે તેમના હેડ હતા. જ્યારે 2 પોલીસ જવાનો હથિયારો સાથે ડીસીપી થર્ડ બટાલિયનને જણાવ્યુ કે, જેલ વાન ખુબ સુરક્ષિત હોય છે, તેમ છતા પોલીસ જવાનો એ સાહસ અને સમજણનો પરિચય આપતા આફતાબને વાનમાંથી સુરક્ષિત બહાર કાઢયો હતો. હિન્દુ સેના દ્વારા તેમના કાર્યકર્તાઓના આ કામને સમર્થન આપવામાં આવ્યુ. હિન્દુ સેનાનું કહેવુ છે કે ભારતના કાયદા વિરુદ્ધ હોય તેવા કોઈ કામને અમે સમર્થન આપતા નથી. અમે ભારતના કાયદાને માનીએ છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">