બે પત્નીઓનો પતિ હવે ગર્લફ્રેન્ડ સાથે થયો રોમેન્ટિક! બધા વચ્ચે પકડી લીધો હાથ
બોલિવુડથી દુર છે અમિતાભ બચ્ચનની દીકરી, જુઓ ફોટો
તમારો EPFO પાસવર્ડ ભૂલી ગયા છો? ચિંતા ના કરો... આ રીતે તેનો ઉકેલ લાવો
Jio ફ્રીમાં આપી રહ્યું IPL જોવાનો મોકો ! લોન્ચ કરી અનલિમિટેડ ઓફર
મની પ્લાન્ટનું અચાનક સુકાઈ જવું કઈ વાતનો સંકેત આપે છે? આ જાણી લેજો
Due to personal reasons, Ratan Tata couldn't attend the official award ceremony held at Srimanta Sankaradev Kalakshetra, Guwahati on 24th January. pic.twitter.com/y0Du5QHPt1
નોંધનીય છે કે આસામ દિવસના અવસર પર સીએમ સરમાએ ઉદ્યોગપતિ રતન ટાટાને સૌથી પ્રતિષ્ઠિત ‘આસામ વૈભવ’ એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. તેમણે નવી દિલ્હીમાં કહ્યું હતું કે ‘તેની જાહેરાત કરતાં આનંદ થાય છે કે, આસામ સરકારે આસામમાં કેન્સરની સંભાળને આગળ વધારવામાં અસાધારણ યોગદાન બદલ રતન ટાટાને તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘આસામ વૈભવ’ એનાયત કરવાનો નિર્ણય લીધો છે.
5ને આસામ સૌરભ એવોર્ડ, 13ને આસામ ગૌરવ એવોર્ડ
સીએમ સરમાએ નોંધપાત્ર કામગીરી કરવા બદલ સમાજના વિવિધ વર્ગના 19 લોકોને ત્રણ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. જેમાં 19 લોકોના નામની જાહેરાત કરવામાં આવી હતી. પાંચ લોકોને આસામ સૌરભ એવોર્ડ જ્યારે 13 લોકોને આસામ ગૌરવ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેઓને આસામ સૌરભ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમાં ઓલિમ્પિકમાં મેડલ જીતનારી બોક્સર લવલિના બોરગોહનનું નામ પણ સામેલ છે.
બોર્ગોહેને ટોક્યો ઓલિમ્પિક્સ 2021માં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બોક્સર વિજેન્દર કુમાર (2008) અને એમસી મેરી કોમ (2012) પછી બોક્સિંગમાં ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનારી તે ત્રીજી ભારતીય છે.