Ashwini Vaishnaw about Modi Govt: અશ્વિની વૈષ્ણવે મોદી સરકાર પર કહ્યું ‘2014 પહેલા ‘સ્કીમ’ની નહીં, ‘સ્કેમ’ની ચર્ચા હતી’

9 Years Of PM Modi: રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 9 વર્ષના કાર્યકાળની ઉપલબ્ધિઓ વિશે જણાવ્યું હતું કે 2014 પહેલા દેશમાં 'સ્કીમ'ને બદલે 'સ્કેમ'ની ચર્ચાઓ હતી. પીએમ મોદીએ આ માનસિકતા બદલી છે.

Ashwini Vaishnaw about Modi Govt: અશ્વિની વૈષ્ણવે મોદી સરકાર પર કહ્યું '2014 પહેલા 'સ્કીમ'ની નહીં, 'સ્કેમ'ની ચર્ચા હતી'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 8:40 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM MODI) સત્તામાં આવ્યાને 9 વર્ષ થઈ ગયા છે. આ પ્રસંગે વિજ્ઞાન ભવન ખાતે એક કાર્યક્રમ દરમિયાન, કેન્દ્રીય રેલ્વે મંત્રીએ સરકારની આર્થિક સિદ્ધિઓને ઉજાગર કરતી વખતે અગાઉની યુપીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે 2014 પહેલા જ્યારે પણ ‘સ્કીમ’ આવતી ત્યારે તેમાં ‘સ્કેમ’ શબ્દ ઉમેરવામાં આવતો હતો. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબોના કલ્યાણ માટે કામ કર્યું છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનું કામ કર્યું હતું. 2014 સુધીમાં તે જર્જરિત થઈ ગયું અને પછી 2014 પછી પીએમ મોદીએ તેને ફરીથી મજબૂત કરવાનું કામ કર્યું છે.

જાપાનની વસ્તી જેટલા ઘરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

કેન્દ્રીય મંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશમાં એક સમય હતો. જ્યારે તમારે તમારું ઘર મેળવવા માટે મોટી લાંચ આપવી પડતી હતી. આજે મોદી સરકારના કાર્યકાળમાં જાપાનની વસ્તી જેટલા લોકોને મકાનો મળ્યા છે. પીએમ ગરીબ કલ્યાણ યોજના કોવિડ સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દેશના 80 કરોડ લોકો સુધી રાશન પહોંચી રહ્યું છે. આ યુરોપની વસ્તી કરતાં દોઢ ગણી વધારે છે.

પીએમ મોદીએ દેશનો વિચાર બદલી નાખ્યો

પીએમ મોદીની સિદ્ધિઓ ગણાવતા અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતમાં મનની કોઈ કમી નથી, પરંતુ મોદી સરકારે લોકોના વિચાર બદલવાનું કામ કર્યું છે. મોદી સરકારે 9 વર્ષમાં 15 AIIMS બનાવી. દરેક ક્ષેત્રમાં આવા કામો થયા છે જે 60 વર્ષમાં ક્યારેય થયા નથી.

આ પણ વાચો: Breaking News: મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા સરકારનો મોટો નિર્ણય, મંદિર પર લાગતા ટેક્સને કર્યો નાબૂદ, વાચો શું પડશે અસર

ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની 10મી સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. આગામી બે વર્ષમાં ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. જ્યારે આગામી 6 વર્ષમાં તે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેમણે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રની શ્રેણીમાં સામેલ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">