આજે છે આર્મી દિવસ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીએ સૈનિકોને શુભેચ્છા પાઠવી

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 73 માં આર્મી દિવસ પર તમામ બહાદુર સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે.

આજે છે આર્મી દિવસ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીએ સૈનિકોને શુભેચ્છા પાઠવી
Army Day
Follow Us:
| Updated on: Jan 15, 2021 | 10:08 AM

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 73 માં આર્મી દિવસ પર તમામ બહાદુર સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને રાષ્ટ્ર માટે સર્વોત્તમ બલિદાન આપનારા બહાદુરોને યાદ કર્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, આ દેશ તમામ વીર જવાનો અને તેમના પરિવારોનો ઋણી રહેશે જેમણે દેશના રક્ષણ માટે બલિદાન આપ્યું છે.

રાષ્ટ્રપતિના સત્તાવાર ટ્વિટર હેન્ડલે ટ્વીટ કર્યું છે કે, આર્મી ડે પર ભારતીય સૈન્યના તમામ જવાનોને શુભેચ્છાઓ. આ દેશ સૈનિકોને તેમની હિંમત અને સર્વોચ્ચ બલિદાન માટે હંમેશા યાદ રાખશે. હિન્દુસ્તાન હંમેશા આ બહાદુર પુત્રોના કુટુંબનું ઋણી રહેશે.”

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈન્ય દિવસ નિમિત્તે ટ્વીટ કર્યું કે, આર્મી ડે પર મા ભારતીના બચાવમાં દરેક ક્ષણે દેશના શકિતશાળી સૈનિકો અને તેમના પરિવારોને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આપણી સૈન્ય સશક્ત, હિંમતવાન અને સંકલ્પબદ્ધ છે, જેણે હંમેશા દેશનું ગૌરવ વધાર્યું છે. દેશની જનતા વતી ભારતીય સૈન્યને મારા નમસ્કાર. ”

આ પણ વાંચો: અમદાવાદ સહિત ચાર મહાનગરોના લોકોને રાત્રી કરફ્યૂમાંથી મળશે છૂટ, રાજ્ય સરકાર લઈ શકે છે નિર્ણય

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">