AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંદમાન-નિકોબારમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કેન્દ્ર શાસિત પ્રદેશ અંદમાન દ્વીપ સમૂહ પર ભૂકંપના ઝટકા આવ્યા છે. રીક્ટર સ્કેલ મુજબ ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી છે. નેશનલ અર્થક્વેક સાયન્સ સેન્ટર અનુસાર ભૂકંપના ઝટકા લગભગ રાત્રે 3.49 વાગ્યે આવ્યા હતા અને તેનું કેન્દ્ર અંદમાન દ્વીપ છે. ઉલ્લેખનીય છે કે અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ ભૂકંપની દષ્ટિથી સંવેદનશીલ ક્ષેત્રમાં આવે છે. ભૂકંપથી કોઈ પ્રકારની જાનહાનિ […]

અંદમાન-નિકોબારમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
| Updated on: Jun 18, 2019 | 2:25 AM
Share

કેન્દ્ર શાસિત પ્રદેશ અંદમાન દ્વીપ સમૂહ પર ભૂકંપના ઝટકા આવ્યા છે. રીક્ટર સ્કેલ મુજબ ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી છે. નેશનલ અર્થક્વેક સાયન્સ સેન્ટર અનુસાર ભૂકંપના ઝટકા લગભગ રાત્રે 3.49 વાગ્યે આવ્યા હતા અને તેનું કેન્દ્ર અંદમાન દ્વીપ છે. ઉલ્લેખનીય છે કે અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ ભૂકંપની દષ્ટિથી સંવેદનશીલ ક્ષેત્રમાં આવે છે.

ભૂકંપથી કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી પણ ક્યારેક ક્યારેક ભૂકંપના ઝટકા આવે છે. ભૂકંપના સમયે લોકો ઘરમાં ઉંઘી રહ્યા હતા. ભૂકંપ આવવાની સાથે જ લોકો ઘરની બાહર ભાગી રહ્યાં હતા પણ કોઈ નુકસાન થયુ નથી. તેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પહેલા પણ અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહમાં ભૂકંપના ઝટકા આવ્યા હતા. ત્યારે ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 4.7 નોંધાઈ હતી. ત્યારે પણ કોઈ જાનહાનિ થઈ નહતી. ભૂકંપના ઝટકા લાગતા જ લોકો ઘરની બાહર આવી ગયા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: કચ્છ તરફ ગતિમાન ‘વાયુ’ વાવાઝોડું ફરી ડિપ્રેશનમાં ફેરવાયું, આ બે વિસ્તાર વચ્ચે અથડાઈ તેવી સંભાવના

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">