AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amarnath yatra 2021: અમરનાથ યાત્રા પુરી થઈ, રક્ષાબંધન પર્વ પર બાબા બર્ફાનીની ગુફામાં પહોચી છડી મુબારક

જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) વહીવટીતંત્રે કોવિડ -19 (Covid 19)રોગચાળાને કારણે આ વખતે વાર્ષિક અમરનાથ યાત્રાને પ્રતિકાત્મક રાખવાનો નિર્ણય કર્યો હતો.

Amarnath yatra 2021: અમરનાથ યાત્રા પુરી થઈ, રક્ષાબંધન પર્વ પર બાબા બર્ફાનીની ગુફામાં પહોચી છડી મુબારક
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 3:50 PM
Share

Amarnath yatra 2021: બાબા બરફાનીના દર્શન કરવા માટે આજે રક્ષાબંધન (Raksha bandhan) પર પવિત્ર ગુફામાં છડી મુબારક પહોંચી હતી. છેલ્લી પૂજા માટે પવિત્ર અમરનાથ મંદિર(Amarnath Temple) ની મુલાકાતે આવેલા સાધુઓ સાથે મહંત દીપેન્દ્ર ગિરીએ રવિવારે અમરનાથના પવિત્ર મંદિરમાં પરંપરાગત વિધિ અને વૈદિક સ્તોત્રની પૂજા કરી હતી. જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) વહીવટીતંત્રે કોવિડ -19 (Covid 19)રોગચાળાને કારણે આ વખતે વાર્ષિક અમરનાથ યાત્રાને પ્રતિકાત્મક રાખવાનો નિર્ણય કર્યો હતો.

અગાઉ, અમરનાથની 56 દિવસની યાત્રા પહેલગામ અને બાલતાલ રૂટથી 28 જૂનથી શરૂ કરવાનો અને 22 ઓગસ્ટના રોજ સમાપ્ત કરવાનો પ્રસ્તાવ હતો. ગયા વર્ષે રોગચાળાને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. અગાઉ, 17 ઓગસ્ટના રોજ, છડી મુબારક તેમના વિશ્રામ સ્થાન, દશનામી અખાડાથી ગુફા માટે રવાના થવાનું હતું. પહેલગામથી ગુફા તરફ જવાના માર્ગ પર બરફના સંચયને કારણે 24 જુલાઈના રોજ છડી મુબારક યાત્રા શરૂ થઈ હતી, વહીવટીતંત્રે છડી મુબારકને કૂચ કરવાની મંજૂરી આપી ન હતી.

જોકે, વહીવટીતંત્રે કહ્યું હતું કે ગુફા સુધી પહોંચવા માટે હેલિકોપ્ટર સેવા આપવામાં આવશે. વ્યાસ પૂર્ણિમાના દિવસે 24 જુલાઈના રોજ અમરનાથ માટે છડી મુબારક યાત્રા શરૂ કરવામાં આવી હતી. પહેલગામમાં ભૂમિ પૂજન, નવગ્રહ પૂજન અને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કોરોના સામે રક્ષણ માટે પૂજા પણ કરવામાં આવી હતી, અષાઢ પૂર્ણિમા નિમિત્તે પહેલગામમાં છડી મુબારક યાત્રા શરૂ કરવામાં આવી હતી.

આ દરમિયાન સમગ્ર પહમગામ બમ-બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ચડી મુબારકના મહંત, દીપેન્દ્ર ગિરી, મર્યાદિત સંખ્યામાં સાધુઓ સાથે વૈદિક મંત્રો સાથે ચાડી પૂજા કરી હતી. આ દરમિયાન હવન પણ કરવામાં આવ્યું હતું અને છડી મુબારકે ઐતિહાસિક માર્તંડ, મટ્ટન ખાતે પ્રાર્થના પણ કરી હતી. આ દરમિયાન કોરોના સામે રક્ષણ માટે વિશેષ પૂજા અને પ્રાર્થના પણ કરવામાં આવી હતી.

Follow Us
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
g clip-path="url(#clip0_868_265)">