AIIMSના ડિરેક્ટરે કોરોના સંક્રમણના ફેલાવવા પર ચિંતા વ્યક્ત કરી

|

Sep 28, 2020 | 4:33 PM

AIIMSના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કોરોના સંક્રમણના ફેલાવાવા પર ચિંતા વ્યક્ત કરી છે. ડૉ. ગુલેરિયાનો દાવો છે કે કોરોના વાઈરસનું પીક આવવાનું હજી બાકી છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમય પર કોરોના વાઈરસના કેસ વધી શકે છે.   Web Stories View more ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક? અથાણું આ કન્ટેનરમાં […]

AIIMSના ડિરેક્ટરે કોરોના સંક્રમણના ફેલાવવા પર ચિંતા વ્યક્ત કરી

Follow us on

AIIMSના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કોરોના સંક્રમણના ફેલાવાવા પર ચિંતા વ્યક્ત કરી છે. ડૉ. ગુલેરિયાનો દાવો છે કે કોરોના વાઈરસનું પીક આવવાનું હજી બાકી છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમય પર કોરોના વાઈરસના કેસ વધી શકે છે.

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

કમ્યુનિટી ટ્રાન્સફર પર એમ્સના ડિરેક્ટરે કહ્યું કે દિલ્હી-મુંબઈ હોટસ્પોટ છે. ત્યાં અમે કહી શકીએ છીએ કે લોકલ ટ્રાન્સમિશન થઈ રહ્યું છે. સમગ્ર દેશમાં એવી સ્થિતી નજર નથી આવતી. 10થી 12 એવા શહેર છે, જ્યાં લોકલ ટ્રાન્સમિશનની શક્યતા છે. 70થી 80 કેસ એમ્સમાં એવા જ આવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કોરોના વાઈરસના કારણે દેશવ્યાપી લોકડાઉન હવે ધીરે-ધીરે અનલોક તરફ આગળ વધી રહ્યું છે. તેમને વધુમાં કહ્યું કે લોકડાઉનથી ક્યાંકને ક્યાંક ફાયદો થયો છે. કેસ અચાનકથી ઓછા થવા લાગ્યા. ગરીબોની મદદ માટે લોકડાઉન ખોલવું જરૂરી બન્યું હતું. લોકડાઉન ખુલવાથી દરેક વ્યક્તિની જવાબદારી વધી છે, ત્યારે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું જરૂરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

માઈલ્ડ દર્દી ઘર પર જ સ્વસ્થ થઈ રહ્યા છે

કોરોના દર્દીઓ માટે બેડ અને વેન્ટિલેટર ઓછા હોવા પર ડૉ. ગુલેરિયાએ કહ્યું કે તેને લઈને આપણે પ્લાનિંગ ચેન્જ કરવું પડશે. જે લોકોમાં સંક્રમણના લક્ષણ છે, તેમને ઘર પર રહેવું જોઈએ. તેમને દાખલ ના કરવા જોઈએ. ડૉક્ટર ગુલેરિયાએ કહ્યું કે અમે જોયું છે કે માઈલ્ડ દર્દી જાતે જ સ્વસ્થ થઈ જાય છે, તેમને વધારે ટ્રીટમેન્ટની જરૂરિયાત હોતી નથી. ડૉક્ટરે વધુમાં કહ્યું કે અમારી પાસે VIP દર્દી જ નથી. અમે તમામ દર્દીની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. જો વ્યક્તિમાં કોઈ લક્ષણ નથી તો અમે તેનો ટેસ્ટ કેવી રીતે કરી શકીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 4:39 am, Sun, 7 June 20

Next Article