દિવંગત અહેમદ પટેલના પાર્થિવ દેહને મૂળ વતન પિરામણ લવાશે, માતાપિતાની કબરની બાજુમાં થશે દફનવિધી

દિવંગત અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધી તેમના મૂળ વતન પિરામણ ખાતે કરવામાં આવશે. અહેમદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પાર્થિવ દેહને મૂળ વતન લઇ જવાની મંજૂરી આપવામાં આવી છે. આજે સાંજે દિલ્લી એઇમ્સથી અહેમદ પટેલનો પાર્થિવ દેહ હવાઇ માર્ગે ભરૂચમાં તેના મૂળ વતન પિરામણમાં લાવવામાં આવશે. મહત્વનું છે કે, અહેમદ પટેલની અંતિમ ઇચ્છા […]

દિવંગત અહેમદ પટેલના પાર્થિવ દેહને મૂળ વતન પિરામણ લવાશે, માતાપિતાની કબરની બાજુમાં થશે દફનવિધી
Follow Us:
| Updated on: Nov 25, 2020 | 12:04 PM

દિવંગત અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધી તેમના મૂળ વતન પિરામણ ખાતે કરવામાં આવશે. અહેમદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પાર્થિવ દેહને મૂળ વતન લઇ જવાની મંજૂરી આપવામાં આવી છે. આજે સાંજે દિલ્લી એઇમ્સથી અહેમદ પટેલનો પાર્થિવ દેહ હવાઇ માર્ગે ભરૂચમાં તેના મૂળ વતન પિરામણમાં લાવવામાં આવશે. મહત્વનું છે કે, અહેમદ પટેલની અંતિમ ઇચ્છા હતી કે, તેમની દફનવિધિ તેમના માતા-પિતાની કબરની બાજુમાં થાય. અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસ પાર્ટીમાં દિગ્ગજો શોકની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">