અયોધ્યામાં જ્યાં એક તરફ રામ મંદિરના નિર્માણ પર ઘમાસાણ ચાલી રહ્યું છે. આ તરફ ધર્મ સંસદ આયોજીત કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ ઉ.પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે ભગવાન રામની પ્રસ્તાપિત મૂર્તિનો ફોટો જાહેર કર્યો છે. 151 મીટર ઊંચી ભગવાન રામની મૂર્તિ અયોધ્યામાં જ બનાવવામાં આવશે. આ પણ વાંચો : પ્રણવ મુખર્જીનો પ્રહાર- ખરાબ સમયમાંથી પસાર […]

Ram Statu3_Tv9
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Dec 14, 2020 | 11:25 PM

અયોધ્યામાં જ્યાં એક તરફ રામ મંદિરના નિર્માણ પર ઘમાસાણ ચાલી રહ્યું છે. આ તરફ ધર્મ સંસદ આયોજીત કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ ઉ.પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે ભગવાન રામની પ્રસ્તાપિત મૂર્તિનો ફોટો જાહેર કર્યો છે. 151 મીટર ઊંચી ભગવાન રામની મૂર્તિ અયોધ્યામાં જ બનાવવામાં આવશે.

આ પણ વાંચો : પ્રણવ મુખર્જીનો પ્રહાર- ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે દેશ, વધી ગઈ અસહિષ્ણુતા!

આ અંગે શનિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના સરકારી નિવાસ્થાન પર કેબિનેટ મંત્રીઓની મળેલી બેઠક પછી જાહેરાત કરી છે. આ બેઠકમાં રામચંદ્રની ભવ્ય મૂર્તિના નિર્માણ પર ચર્ચા કરવામાં આવી તેમજ તેનું મોડલ પણ રજુ કરવામાં આવ્યું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
Ram Statue_ Tv9

ઉ.પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંત્રીમંડળ સાથે કરી બેઠક

ખાસ વાત એ છેકે આ મૂર્તિની ઊંચાઇ 151 મીટર હશે, જ્યારે તેની ઉપર 20 મીટર ઊંચુ છત્ર અને 50 મીટરનો બેઝ (આધાર) તૈયાર કરવામાં આવશે. તે પ્રમાણે મૂર્તિની કુલ ઊંચાઇ 221 મીટર જેટલી હતી. આ મૂર્તિના બેઝમાં અંદર જ ભવ્ય મ્યૂઝિયમ બનાવવામાં આવશે. જેમાં અયોધ્યાનો ઇતિહાસ, રામ જન્મભૂમિનો ઇતિહાસ અને ભગવાન વિષ્ણુના અવતારો અંગે પણ માહિતી આપવામાં આવી હશે.

RamStatue_Tv9

આવી બનશે ભગવાન રામની ભવ્ય મૂર્તિ અને પાર્ક

દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ ભગવાન શ્રીરામની હશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મૂર્તિ સાથે પાર્કમાં સંપૂર્ણ મોડલ બનાવવામાં આવશે. રામ મૂર્તિની સાથે વિશ્રામ ગૃહ, રામ લીલા મેદાન, રામ કૂટીર પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત સરયૂ રિવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ, રિવર ફ્રન્ટ લુક આઉટ અને સરયૂ નદી ઘાટના અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.

Ram_Tv9

સરયૂ નદીના કિનારે 221 મીટર ઊંચી ભગવાન રામની મર્તિ બનશે

અત્રે નોંધનીય છે કે, હાલમાં અયોધ્યમાં હિન્દુવાદી સંગઠનોને બેઠકો અને મુલાકાત ચાલી રહી છે. એક તરફ ‘પહેલાં મંદિર પછી સરકાર’ના નારાં સાથે સંગઠનો એકત્ર થયા છે ત્યારે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પણ અયોધ્યમાં પહોંચ્યા છે. જે જોતાં યોગી આદિત્યનાથ સરકારની આ ભગવાન રામની મૂર્તિની જાહેરાત મહત્વની રહેશે.

[yop_poll id=34]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">