AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7th Pay Commission: સરકારી બાબુઓ માટે Good News, મોંઘવારી ભથ્થાને લઈને જલ્દી થશે જાહેરાત

7th Pay Commission Update: આજે મળનારી કેબિનેટની બેઠકમાં 7મા પગાર પંચ હેઠળ દેશના કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને 4 ટકાના વધારા સાથે 42 ટકા મોંઘવારી ભથ્થાની ચુકવણી માટે મંજૂરી મળી શકે છે.

7th Pay Commission: સરકારી બાબુઓ માટે Good News, મોંઘવારી ભથ્થાને લઈને જલ્દી થશે જાહેરાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2023 | 12:59 PM
Share

આજે યોજાનારી કેબિનેટ બેઠકમાં સરકાર દેશના કેન્દ્રીય કર્મચારીઓને ખૂબ જ સારા સમાચાર આપી શકે છે. PM મોદીની કેન્દ્રીય કેબિનેટની આજે મળેલી બેઠકમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઈને પણ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાનો મુદ્દો ઘણા સમયથી ચર્ચામાં છે. કેબિનેટની આ બેઠકમાં ઘણા મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો પર મહોર લાગી શકે છે. આ સાથે જ કોરોના કેસને લઈને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે કારણ કે થોડા દિવસોથી આ બીમારીએ તબાહી મચાવી દીધી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ટૂંક સમયમાં યોજાનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ કેબિનેટ બેઠકમાં રાજ્યની વિકાસ યોજનાઓ અંગે કેટલાક મોટા નિર્ણયો પણ લેવામાં આવી શકે છે. જણાવી દઈએ કે કેન્દ્રીય કેબિનેટની બેઠક આજે સાંજે 6 વાગ્યે મળવાની છે. જેમાં સરકાર ઘણા નિર્ણયોને મંજૂરી આપી શકે છે.

આજે નિર્ણય લેવામાં આવી શકે છે

આજે મળનારી કેબિનેટની બેઠકમાં 7મા પગાર પંચ હેઠળ દેશના કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને 4 ટકાના વધારા સાથે 42 ટકા મોંઘવારી ભથ્થાની ચુકવણી માટે મંજૂરી મળી શકે છે. વાસ્તવમાં, કેટલાક સમયથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને વધારવા અંગે સતત ચર્ચાઓ થઈ રહી હતી. આજે યોજાનારી વિશેષ કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓને લઈને મોટી જાહેરાત થવાની સંભાવના છે.

ડીએમાં આટલા ટકાનો વધારો થશે

સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થવાની સંભાવના છે. અને સરકાર આજે યોજાનારી કેબિનેટ બેઠકમાં આ અંગેની જાહેરાત કરી શકે છે. આ પછી કેન્દ્રીય કર્મચારીઓનો DA 38 ટકાથી વધીને 42 ટકા થઈ જશે. જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">