Assam ના સોનીતપુરમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.1 ની તીવ્રતા

Assam ના સોનીતપુરમાં રવિવારે ફરી એકવાર ભૂકંપ (Earthquake ) ના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીના નેશનલ સેન્ટર અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 હતી. ભૂકંપથી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર હજુ સુધી મળ્યા નથી. છેલ્લા કેટલાક દિવસોમાં આસામમાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે.

Assam ના સોનીતપુરમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.1 ની તીવ્રતા
Assam ના સોનીતપુરમાં ભૂકંપના આંચકા
Follow Us:
| Updated on: May 30, 2021 | 4:04 PM

Assam ના સોનીતપુરમાં રવિવારે ફરી એકવાર ભૂકંપ (Earthquake ) ના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીના નેશનલ સેન્ટર અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 હતી. ભૂકંપથી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર હજુ સુધી મળ્યા નથી. છેલ્લા કેટલાક દિવસોમાં આસામમાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે.

આ પૂર્વે 19 મેના રોજ આસામના તેજપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રત 3.8 માપવામાં આવી હતી. જેમાં સૌથી વધુ 6.4 ની તીવ્રતાનો ભુકંપ 28 એપ્રિલે આસામમાં આવ્યો હતો. આ ભૂકંપથી રાજ્યને ખૂબ જ નુકસાન થયું હતું. તેજપુરમાં 4.4 ની તીવ્રતાના ભુકંપ બાદ મધ્ય આસામના બ્રહ્મપુત્રની બંને બાજુ જિલ્લા અને નજીકના વિસ્તારોમાં કુલ ત્રણ આંચકા અનુભવાયા હતા

ભૂકંપ કેમ આવે છે?

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ભૂકંપ આવવા પાછળનું મુખ્ય કારણ છે પૃથ્વીની અંદર 7 પ્લેટો છે જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જે સ્થળોએ વધુ ટકરાય છે તેને ફોલ્ટ લાઇન ઝોન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણા વળે છે તેમજ જ્યારે દબાણ વધુ બનાવવાનું શરૂ થાય છે ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. તેમના ભંગાણને કારણે અંદરની ઉર્જા બહાર આવવાનો માર્ગ શોધે છે. તેના લીધે આ ભૂકંપ કે ધરતીકંપ આવે છે.

જાણો કયા ભૂકંપ જોખમી છે? હજુ સુધી ભૂકંપની મહત્તમ તીવ્રતા નક્કી કરવામાં આવી નથી. જો કે, રિક્ટર સ્કેલ પર 7.0 અથવા તેથી વધુની તીવ્રતાવાળા ભૂકંપને મધ્યમ જોખમી માનવામાં આવે છે. સમાન રીતે 2 કે તેથી ઓછી તીવ્રતાના ધરતીકંપને માઇક્રો ભૂકંપ કહેવામાં આવે છે જે મોટે ભાગે અનુભવાતા નથી. જ્યારે 4.5 ની તીવ્રતાનો ભૂકંપ ઘરોને નુકસાન પહોંચાડી શકે છે.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">