Vaccination : દેશભરમાં જૂન માસમાં કોરોના વેક્સિનના 12 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે :આરોગ્ય મંત્રાલય

કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને કોરોના વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ કરાવે છે.જેના પગલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે જૂન  ​​મહિના માટે રાષ્ટ્રીય કોવિડ રસીકરણ માટે લગભગ 12 કરોડ ડોઝ  કેન્દ્ર  સરકાર રાજ્ય સરકારોને ફાળવશે.

Vaccination : દેશભરમાં જૂન માસમાં કોરોના વેક્સિનના 12 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે :આરોગ્ય મંત્રાલય
ફાઈલ ફોટો
Follow Us:
| Updated on: May 30, 2021 | 3:35 PM

દેશભરમાં હાલ Corona  વેક્સિન(Vaccine)  અભિયાન ચાલી રહ્યું છે . જેમાં દરેક રાજ્યોમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. જેની માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને કોરોના વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ કરાવે છે.જેના પગલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે જૂન  ​​મહિના માટે રાષ્ટ્રીય કોવિડ રસીકરણ માટે લગભગ 12 કરોડ ડોઝ  કેન્દ્ર  સરકાર રાજ્ય સરકારોને ફાળવશે.

છેલ્લા 24 કલાકમાં Corona વાયરસની 30,35,749 રસી આપવામાં આવી

મે 2021 માં, રસીકરણ કાર્યક્રમ માટે 7,94,05,200 ડોઝ ઉપલબ્ધ હતા. છેલ્લા 24 કલાકમાં દેશમાં Corona વાયરસની 30,35,749 રસી(Vaccine)  આપવામાં આવી છે.તેથી હાલ દેશમાં કુલ રસીકરણનો આંકડો 21,20,66,614 છે. જ્યારે દેશમાં 34 કરોડ 31 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. પાછલા દિવસોમાં લગભગ 20 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેનો પોઝિટિવિટી રેટ 8 ટકાથી વધુ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કોરોનાની 1.82 કરોડથી વધુ રસી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ

આ ઉપરાંત કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે 5 કરોડ 86 લાખથી વધુ ડોઝ કેન્દ્ર શાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો દ્વારા સીધી ખરીદી માટે ઉપલબ્ધ થશે. જ્યારે મે મહિનામાં લગભગ 8 કરોડ કોરોના રસી ડોઝ આપ્યા હતા. આ અગાઉ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે કોરોનાની 1.82 કરોડથી વધુ રસી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે અને તેમને આગામી ત્રણ દિવસમાં 4 લાખથી વધુ ડોઝ મોકલવામાં આવશે.

અત્યાર સુધી કેટલી રસી અપાઈ

કેન્દ્રએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મફત કેટેગરી અને સીધા રાજ્ય પ્રાપ્ત કેટેગરી દ્વારા 22.77 કરોડથી વધુની રસી ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે મંત્રાલય વતી કહેવામાં આવ્યું હતું કે તેમાં વેડફાઇ ગયેલી અને લોકોને આપેલી વેક્સિનની કુલ સંખ્યા 20,80,09,397 છે.

દેશમાં કોરોના ચેપની બીજી લહેર ધીમી પડી રહી છે પરંતુ મૃત્યુઆંકમાં માત્ર થોડો જ ઘટાડો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 1,65,553 નવા કોરોના કેસ આવ્યા છે અને 3460 ચેપગ્રસ્ત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 2,76, 309 લોકો કોરોનાથી સાજા થયા છે. આ અગાઉ શુક્રવારે 1,73,790 લાખ કેસ નોંધાયા હતા અને ગુરુવારે 1,86,364 લાખ નવા કેસ નોંધાયા હતા.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">